SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ જગતનું પ૨મ સત્ય છે અને જે ખોટુ બતાવ્યું છે તે જ સત્ય છે જનશાસનમાં બધી ઉથામાં પહેલા શ્રા, કબુલાત કરવાની રૂડી છે. જેમ તમે પ્રજ, દર્શન કરવા ભયો ત્યારે પહેલા ચાંદલો કરો હવે, પહેલું તિલક તમને કે ભગવાનને ? હકીકતમાં પ્રભ $૨વા માટે ધારી ક્યારે બનો ૧ દેશસરમાં પ્રવેશની હ૬ ને ? જે ભગવાનની ભાણાને &યથી માને તેને જ જેને પ્રભુનો ઉપદેશ નથી ગમતી, જે હૃદથથી સ્વીકારવા તૈયાર નથી તેને દર્શન પ્રજાનો અધિકાર નથી. શસરમાં ગમે તે ઘુસી શકે ખરી ! આપણાં ભગવાન બધાની છે તેવું ના હત્યારે ઘણા છે, પરંતુ આખી દુનિયાના નથી. જે પ્રેમની વાતને માને તેના જ છે. જૈ દી વાપને બાપ તરીકે ન માનતી હોય તે સાચી રીરી છે કે નામની જ દીકરી કહેવાય ? તેની જેમ અહિંયા પછી જિનેશ્વરદેવે ઉદેલા તત્વને ભલે પછી પ્રજૈનમાં જન્મેલો હોય, ગમે તે અવસ્થામાં હોય, પછી જો તે તત્વને માને તો તેના ભગવાન છે. માટે તમે દેરાસર આવી ત્યારે ચાલી ૬૨ પછી જ અંદર જ છે. તેમને થાય કે જેમના ચરઝમાં નમસ્કાર, વંદના 8 છુ તેમની આજ્ઞા ભલે કદાચ આ રીતે સમપર્ણ ન થઈ હોય પણ શ્રદ્ધાપે તો છે જ. તેમને ઉદેલો ઉપદેશ મને ગમે છે, સ્વી છે, એની ખાત્રી માટે જ ચાલી 3ી છે. માટે આ ન સમજ્જાર Sો છે ભગવાન બધાના છે. માટે જ અત્યારે આપણી જીથી ટુરીસ્ટ સેન્ટર બની ગયા છે. પાલીતાણા માટે હમણા હાઈસમાં જાહેરાત આપેલી સીટી ઓફ ધ થિલ" ટુરીસ્ટોને કલા, કૃતિ આકૃતિ જોવા માટે મંદિરોનું જોર જવા અને આવું વાંચીને આપણા જી રખાયા છે. થો 88 બહાને ઘઉં દર્શન કરે છે ને ? દેલવાડામાં પ૭ માવા લાખ્ખ લોકી શ્રાવે છે પણ તે વ્યાજબી નથી. ધને sઈ માવો છૂ8 પકીનથી. અને માની સામે તમે પાછી વાંધો પગ ઉઠાવતા નથી. પક્ષુ આતી ઉપાસનાના ઘામ છે. માટે ટુરીસ્ટ સેન્ટર તરીકે øાંથી ગોઠવાથ?
SR No.005865
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy