________________
૬.૧
કરવા તૈયાર ન થાય તો તે સ્વીકારનુ નથી, નસરતુ નથી. પણ એ સમજણથી વાત તેને બેસી જાય તો તે અનુકૂળ વર્તન ક૨વા તૈયાર થાય છે. તમારે વ્યવહારમાં પણ નિયમ છે હૈ કોઈ મોટી માણસ હોય, પુણ્યના કારણે મોટી બની બેઠો હોય, આમ બ્રુક્ષુ હોય, હવે તેને કાંઈ વાત કવી હોય તૌ શ્યુ કરી ? પણ જો એ વાત તેને ગળે ન ઉતરે તો તમને ઉભાખી દેને માટે સમજણથી કામ લેશો ને ? સંસારમાં નિયમ છે 3 મોટા મગ઼સને વાત ગળે ઉતરી જાય તો બધુ કામ સહેલુ થઈ ય. માટે એક વખત મનને કબુલ કરાવવુ તે એક સૌટી છે. તેમ આમાં પણ મનને જો બ્રુલ કરાવી ટકી ની મન તમારા કહ્યા પ્રમાણે કામ કરતુ થઈ જશે. સભા:- બુલ કઇ રીતે કરાવુ 1 સારેબજી - તેજ પ્રક્રિયા છે. આાપો આગળ વિચારી ગયા. તેમાં ભાષમનના વર્ણનમાં પહેલા મનના બે પ્રકાર બતાવ્યા, ધૃવ્યમન અને ભાવમન ભાવમનના હૈ પ્રકાર છે ઉપયોગમન અને લબ્ધિમન.
લબ્ધિમનમાં સૌથી પહેલુ થ્રુ બતાવ્યુ ? માન્યતા. આપણો મનમાં અનાદિકાળથી ઉધી માન્યતા ઘર કરીને બેઠી છે. માટે જ મનની પુરુષાર્થ ધી દિશામાં થાય છે. જે સાચું છે તેને ખરાબ માની બેઠુ છે અને જે ખરાબ છે તેને સાચુ માની બેઠુ છે, જે હિતકારી છે તેને અલ્તિકારી, જૈ અતિઠારી છે તેને તઠારી, જૈ સુખ છે તેને દુઃખ, દુઃખ a તેને સુધ .. આ નટસેલમાં ચાપણી માન્યતાનો ચિત્તાર છે. જે અનડળથી રુઢ થઈ ગયેલ છે, અસ્થમાની જેમ વણાઈ ગઈ છે. જ્યાં સુધી મન ઝબુલાત ન ઠરે. માન્યતા બદલવી એટલે જિનેશ્ર્વરદેવાએ જે તત્વ હ્યુ છે તેને મન પાસે બુલાત કરાવી લેવી. તેમને જેલ તત્વ જ સત્ય છે. આપણે બોલીએ કીએ " ત્વમેવ સર્થ્ય “ જિનેવ્વરદેવાએ જે તત્વ બનાવ્યુ છે તે
ન
ન