SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૬. ઠામ સીપો સૌ કામ ડરૈ નાદ, માટે તેની ચૌલી પડડવી પડે. પછી જ તે તાબે થાય. સભા:- સાદેવજી ચોટલી કઈ? બતાવી. સારેવજી કિ મૈં અનુભવ હારા મનને ઝનવીન્સ કરવુ. ઇન્વીસીંગ પાવર તે જ થીલી . જેટલુ મનને અનુભવ ારા, કબુલ, સ્વીકાર કરાવી લો, તેથ્લે જ તે કાબુમાં આવશે, ભભ:- સારેબજી દાખલો આપ. સાદેબનુ :- દાખલા તરીકે આયંબીલ ડવાનુ છે, તેમા રસૌઈની સુગંધથી થષાને ઉલટી થાય, આયંબીલની રસોઇ મોંમાં પણ ન જાય, આ સળવળાટ જીભનો કે મનનો છે ? આયંબીલમાં ખાવા તો મળે છે. માટે તેમાં ભૂખ્યા રહેવાનો સવાલ નથી. તે બધા પદાર્થો શરીરને પુરતુ પોષણ માપે છે. તીર્થંકરના શરીર પણ આ ચાદારથી ટકે છે. ભગવાને જ આ ધર્મ બતાવ્યો છે. તેમા ખાવાની ના નથી, પણ તેનાથી જીભને સ્વાદ. ન મળે., વિહારી પૈદા થાય નહિ, આસક્તિને પોષણ ન મળે, પણ તેનાથી દે, ઈન્દ્રિયની ક્રિયા બરાબર ચાલે. છતાં પણ તપ કહૈવાય આવો ધર્મ દુનિયામાં ક્યાંય નથી. સભા:- સારેબલે તૌ આયંબીલમાં પણ ઈડલી, ઢોસા હોય છે સારેધ:- દરરોજ આપીએ છતા પણ કોઇ કરવા તૈયાર થતુ નથી, નર્મ પહેલા આયંબીલ તો કરો, આપણે સ્વાદ છોડવા આયંબીલ કરવાનુ છે, તેમા તમે સ્વાદમાં ઈડલી, ઢોસા ક્યાં લાવ્યા. શ્રેકની એક વસ્તુ દરરોજ ખાસો તો મજા ઘટે છે. સૌ દિવસ આયંબિલ કરી પછી જે માલપાણી બાચી અને જે સ્વાદ આવશે, તે પહેલા ખાતા નહિ આવે, માટે મા વધારે ક્યારે ? સભા:- ચાબીલ કર્યા પછી ચાલુ ખાવાનું ભાવતુ નથી. સાદેબા – ઊની તો જીભ બગડી ગઈ છે, મનથી ગમન નથી કે 1
SR No.005865
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy