SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ લીધી. ભૂત કહે " હુ તારો દાસ છુ” કારણે તારા બામાં આવી ગયો છુ. પરંતુ મને છોડ. વાણિયો દે મારુ કામ કરી આપે તો છૌ ભૂતે કહ્યુ કામ કરી આપુ પરંતુ મારી એક શરત છે. 8 નવરો નદિ ધ્વંસ, નવશે બૈંસુ તો તને ખાઈ જઈશ, પરંતુ ચા ખૂન તો એક જાતના દેવતા કહૈવાય માટે શક્તિ ઘણી હોય, વાગિયાએ કહ્યુ મઠ્ઠાન બનાવી આપ, અનાજ લાવી આપ, દુકાન કરી આપ આવા તો પચાસ ડાન્ન સૌપ્થા. પરંતુ પેલો તો પાંચ મિનિટમાં ડાભ ઠરી નવરી થઈને પાછો આવે. વાણિયાને લાગ્યુ ત્ચા તો હવે મને ખાઈ જી. તેથી વાયા બલિ દોડાવીને કામ સોંપ્યુ કે હું બીજુ કામ ન બતવુ ત્યાં સુધી આા નીસરણી પર ચડ-ઉત્તર કર્યાં દર. હવે અદિયા કામ નથી ચિંધ્યુ તેમ તો ન જ કહેવાય. આ એક દષ્ટાંત કથા છે, પણ સર્મ શુ છે 1 તે વિચારો. ભૂતની શક્તિનો પાર નથી. તેમ મનની હાતિનો પાર નથી, મન તાબે થાય તો તમને ન્યાલ ઠરી દે. પરંતુ તોફાની મનને તાબે કરવા માટે તની માફક તેની ચોટલી પકડવી પડે. તેમા ભૂતની જેમ જ હારત શુ ? એ મનને નવરું બૈશવા દેવુ નદિ અનેના જન્મ – મગના ખરાબ સેસ્કાર પણ પડેલા છે. માટે તેને સારી પ્રવૃત્તિમાં ગૌઠવી રાખવાનુ. મનને ઠગવાનો આ ઉપાય હૈ, પૂજ્ય તેમચં સૂરિજીઐ યોગશાસ્ત્રમાં લખ્યુ છે કે શુભયોગ, મન. મન પાસે શુભયોગમાં પશ્ચિમ ડાવો 3 થી બીજા પાસે દડવા માટે તૈયાર ન થાય. કૈમ તમારા જીવનમાં તો મન નવરુ જ હોય ને ? તેને ૩થી સારું નામ સીપવાનુ રાખ્યુ છે ખરું ? એમ પણ ધર્મના કોટામાં તો નવસ -જ હોય છે. કદાચ તમે શરીરથી ધર્મ ઠશ્યા તો બેસો, પણ મન તો રંતુ હોય તું. કામ તો ખાલી શરીરને જ નૈ ૧ તેથી મનને નોતે ફરવા દર્દી છો.. અનાદિના સેક્કર ભર્યાં છે. માટે એમને એમ નનને કામ
SR No.005865
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy