SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ 6ી માન્યતા એ ચંચળતાનું કાર છે. અમુક માન્યતા સારી છે, માટે તેમાં તમારું મન દોડે છે. બીજી બાજુ ઘઉપાએ ઉધી વાતી ફેલાવી છે. ધ્યાનની સાધના હારા ફરવાનું છે સિવિચાર બનવાનું છે, અને તે માટે જ પ્રથ7 કુરે છે. ખરેખર સાધના દ્વારા વિચારશુન્ય : થવાની જરુર નથી. વિચાર કરવો એ ખરાબ વસ્તુ નથી , ઉપયોગી તત્વ છે. મનને નિકીથ નથી બનાવાનું પન્ન મનને સક્રિય બનાવવાનું ઈ. મનની શક્તિ ખીલવવાની છે. અત્યારે જે વિચાર આવે છે તેમાં સારા નક૭૨, એaણના, સ્થિરતા, ઠંડી લાવવા સ્થાનની સાધના છે. ક્રોઈ શુન્યમન કરવાની સ્થાનની સાધની નથી. " વિચાર સારા હોય તેને સ્થિર ક૨વા પ્રયત્ન ક૨ો, તેના માટે જ મનોવિજય ઉદ્યાની વાત કરતો હતો. જેમ નાના બાળકને સારી પ્રવૃત્તિમાં રોકી શખ તો બીજે જય નટ. તેમ મન પાસે ઝામની 2ગલો રાખ. તેથી ચારે બાજુથી તે લદાયેલું છે. તમારે વ્યવહારમાં ભૂત પિશાચનું ટપ્પત છે. , આમલી પીપડાના મોટા ઝાડ પર સૂન જેવું છે, તેની નીચેથી જૈ ન્યું હોય તેને વળગવુ, રાસ માપવો નૈવી લોકવાહિતા છે. આ માપક શાસ્ત્રની વાત નથી. મા લિથીનના ભૂત હોય છે. જેમ નાના છોકરા બારી નીચેથી છોઈ જતું હોય તો કાંકરી નાખે, તેના માથા પર પડે તો તેને મજા આવે. પછી તે સંતાઈ જય, શ્રાવી સ્વભાવના નાના છોકશાસ્ત્રી હોય છે. ભૂત વળગે તેને ત્રાસ ત્રાસ થઈ ભથ, પગ જે તેની ચોટલી હાથમાં આવે તો તે તાબે થઈ જાય. ભૂતમાં શનિ શ્રી હય છે. જે પ 3મ તેને શોધી તે તરત જ થઈ ભય . પ્રેક વાકયો આમલીના ઝાડ નીચેથી જ્યો હતો તેને વળવા માટે ભૂત આયુ પણ વાણિયો હોંશિયાર હતો તેને પાછળથી ઈને તરત ચોટલી પડી
SR No.005865
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy