________________
જૈમ ગમે તેટલો શાંત દરિયો હોય પણ પછી હાલ્યા ડરે ને ? જો૯૧૨ પવન આવે તો મોઝા ઉછાળે, દુઘવાટ મચાવી દે. પરંતુ દરિયાનુ પાણી દી ાંત સ્થિર ાય છે? તેની જેમ તમારા મનની સપાટી થોડી ઉંચી,નીચી થતી હોય, શ્વેતેમાં જૌ નીમીત્ત મળતી આગીનો પાર નહિ. તેમાં પ્રબળ નીમીત્ત મળે ત્યારે આવેગોની ઠા ઘુઘવાટ થાય ?
તમારી બાજુમાં અત્યારે કોઇ બે કલાક એમનેમ બેસેતો તમારી પશ્ચિય થાય॰ પણ તમારા મનની પશ્ચિય ક્યારે મળે ૧ લોધી ટાઈમ સાથે ? અને નીમીત્ત મળે ત્યારે તે ૧ ઘરબાયેલા આવેગો ત્યારે જ ઉછળી, ચા અંદરમાં ઘરબાયેલા ભાવી છે તેને અમે લબ્ધિમન કદીએ છીએ જે વળ છે.
ામ તમારા મગજની સાઇઝ કૈટલી 1 પણ આખી દુનિયાન તે ભંગ સ્થાન છે. મોટુ સ્ટીરામ છે. તેમાં જુદા જુદા ડીવીઝનો છે. અને ત્યાં વ્યક્તિ કે વસ્તુ પ્રત્યેની પ્રતિભાવો સંગ્રહીને પડ્યા છે. એક તણખલાની બાબતમાં પણ રાગ-દ્વેષ, રતિ-અતિ, રુચી- અરુચી ભાવો પડ્યા છે. પથરો વાગે તો ગુસ્સો ચાલે તે એ બાબતની પ્રતિભાવ પડ્યો છે. દુનિયામાં જેટલાં કપડા છે તેમાં ડીઝાઈન, કલર, ક્વોલીટી કંપી તેના જ માટે ૨૫ “લૈષ, રુચી – અરુચી પડ્યા છે, સંગ્રહીન છે. અંદરમાં અગાધ પડ્યુ છે. આમ તમારું મન ડોઈની સાથે સંપર્કમાં નથી છતાં જે પશુ તેનાથી ૬ર્મબંધ ચાલુ હો
તમે જે કપડુ જોયુ નથી, થ્રુ નથી, પણ એટરમાં તેના માટે ગ પડ્યા છે માટે કર્મબંધ ચાલુ છે. કર્મબંધ મન સાથે ભેડાયેલો છે. જેમ દેવલોઙ છે એક વખત ભેયો નથી.
સભા- આગળ ભઈ આવેલા
સારેબજીઃ- ભૂતકાળમાં ાઈ આવતા, ભોગવી પણ આવેલા પરંતુ અત્યારે