SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ام * સવ છે તેમાં ડોનશીયસનેસ છે, જડમાં ક્યાંય તે મળે તેમ નથી. દૈ આત્માને જુદા પાડવો આ એક જબરદસ્ત પુરાવી છે. ઉપયોગ વગરની જીવ હોતી નથી. જાગે તમાસ મન પરોવાય તે ઉપયોગ મન Fદૈવાય. મૈં ઉપયોગમન શાંત, સ્થિર, ઘીર, પ્રશાંત, પ્રસન્ન નથી પણ આવેગોથી ઘેરાયેલ છે. તેમાં આંદોલનો ચાલુ છે. તેનો સ્વભાવ શુ છે ? કંઈ પણ વસ્તુ જુએ તેમાં સારા, નરસાનું મુલ્યાંકન કરવું. તેવી તેને ટેવ પડી ગઇ છે. જેમ એક કપડુ જોયું. ડીઝાઇન વી! ૪લર હૈ? ? ક્વોલીટી ડેવી 1 સાત હૈ, નડઠામ છે? તેમ એક વાનગી નક્કી તેને ચાખી મારી છે, ખરાબ છે. વસ વિશ્લેષણ કર્યા કરવું. જરા પણ રાહ જોવી લો, અને પૃથ્થકરણ કર્યાં કરવું. હવે સારું લાગે તેમાં શગ થાય. પાછુ તમે સારું માનીને શાંત વ્હેી હો તેવા નથી. તેમાં તન મનના આવેગો ખેડી છો. જૈનાથી અંદરમાં અજંપ થાય. ખરાબ વસ્તુથી જીવને શ્લેષ થાય. કદાચ દ્વેષ લાંબો સમય ટકે, પણ મનની સપાટી પર કંપન ગાવી જાય. તમારા મનને તે સ્વસ્થ ન રહેવા દે. પાણીમાં એક કાંકરો નોંપીતી પરણીને ડોલાવે ને ૧ પાંચ ઈન્દ્રિય અને છઠ્ઠું મન એના લારા સુખની કામના માટે જ વાર મન ભટક્યા કરે, બહાર સંપર્ક રાખ્યા કરે છે. પણ રેડે વખત અંદર સાથે વાતચીત કરી છે ખરી ? અવઉન કર્યું છે ? જેમ બ્રાહીમાંથી બહારનુ જ દેખાય તેમ તમારો સ્વભાવ દ્વાર જ જુએ. સા હોય તેમાં ૨ાગ અને ખરાબ હોય તેમાં દ્વેષ ૧ સા” નૈળવવા જેવું લાગે તો રચી નાંતર અચી ! સારુ મળી જાય તો તિ ફ્તિર ઋતિ ? ૨ગ-દ્વેષ નથી – અરુચી, નિ- રતિ ઘડિયાળના ઠૌરાની જેમ વ્યા ડરે છે.
SR No.005865
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy