SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ તો ભુલી ગયા છો ? અત્યારે તમે જૈ દુનિયામાં છો તેને છોડીને બીજી દુનિયામાં દેવલોક ર હવે ત્યાંના વૈભવનું સીધુ જ્ઞાન નથી છતાં ત્યાંનો વૈભવ, નીલમ માણ જેવા ૨ત્નો, મોજમજા જોવા મળે તો તેમાં બ્રાસન થઈ ચો . અંદરમાં એની આસક્તિ ઘણી જ પડી છે માટે ન જેવા છતાં કર્મબંધ ચાલુ છે. સભા:- મૈં વિરતિનું કારણ ? સારવ – હા, દુનિયાભરના ભાવો મનમાં પડ્યા છે. આ મનનું અગાધ ઉડાણ છે. તેનું તળિયુ તમે માપી શકો તો થાપ ન ખાચી. અંદરમાં ભવોભવનો સંગ્રહ પડ્યા છે. ભાવમન ઐ આ ભવની પ્યાલી મુડી નથી અનંતભવની મૂડી છે. અનેક ભવોના ભાવી અંદ૨માં ગોકવાઇને પડ્યા છે. તેને તમે હલાવી નહિ, ઉથલાવી નાદ ત્યાં સુધી તે લે તેમ નથી . પરંતુ તેને ની ધુળ પડે તેમ છે આપણે પહેલા. શુ જોઈ ગયા ૧ ૮) માન્યતા ઐટલે મન શું માને છે, પ્રણત્તની ક્રિયાની માન્યતા પડી છે. જેમ બીડી પીવી ખરાબ હૈ ! વાત ૨૪ 3ભાઠ અનઽોનશીયમ્સ માઇન્ડમાં માન્યતા રુપે પડી છે. 4 સીગારેટ પીવી તે કોઇ ખરાબ વાત નથી. ગમે તો મૌજ કામ ન કરીએ ? આદિશુ થયુ ૐ બીડી પીવી સારી છે. દાન, પણ લીમીટમાં પીમાં વાંધો નથી, પોષણ આપે છે, જોમ આપે છે, તેમાં દસા ગણવાની હોય ર્વાદ. માટે તેના માટે માન્યતા શ પડી છે? દા પીવી સારી છે, જાજ્વી છે, માટે ૨૪૩લાઠ દ રીવાની અનુમોદના પડી છે. તેથી સતત પાપ લાગી રહ્યુ છે. માન્યતા આણે પાપબંધ ચાલુ છે. સભા: આ 3 બંધને કાઢવા 3ઇ તે शु નથી માનતુ. હડ વસ્તુની
SR No.005865
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy