________________
''4
`આવે તો શુ થાય? દેવો ભાવ આવે1 ધર્માત્માને ત્યાં ધાડ પડીને ૧ ધર્મમાં કોઇ નથી. અન્યતા ઉપરી થઇ ? aise 0 3 મહાત્માએ નાની ભૂલ કરી છે. અને આટલી મોટી સજા થાય તેવું નથી. કુદરતમાં નાની ભૂલની મોટી સજા થતી નથી. ભૂલને સમતાં આવડવુ જોઈએ. ભૂલની 11ની સમજ જાઇએ.
આખુ
આગળ દેષ્ટાંત જોયુ તેમાં ગાંધીજીમાં આમ સક્ષ્ણા કૈટા ૧ દેશપ્રેમ, પ્રજાના દુઃખ ખાતર ગરીબી ઐઇને આખી જિંઙ્ગી વસ્ત્ર પહેર્યું નથી. એ વ્યનિ શુ આ લેવલના હતા1 હૈ અપટુêડ થઈને કરી શકે તેમ હતાં ૧ છતાં બીજાના દુ:ખની તેમને કૈટલી અસર છે, ત્યાગ, સહભ્યતા, સાણી, પ્રમાણીકતા, દેશપ્રેમ ડેટલા છે? તેચો સ્વાથી કે લુચ્ચા નહોતા. એ વખતે તો નેતાઓને લાઠી ખાવાની હતી. ત્યારની વાત જ જુદી હતી. અમે તેમને દુષ્ટ વ્યક્તિ ચીતરતાં નથી. એ વખતના નેતાઓમાં આસ્તિડતા હતી. તેઓ ધાર્મિષ્ઠ વ્યક્તિ હતા. પુખ્ય, પાપ ૫૨ શ્રધ્ધા હતી, ઈશ્વરમાં શ્રધ્ધા હતી. છતાં માન્યતાો ઉલટી હતી. માટે ૨૪ કલાક પાપબંધ થતો હતો. અમે વ્યક્તિનો સારા ખરાબ પાસાનું તટસ્થતાથી મુલ્યાંકન કરીએ છીએ. તેમના સારા વ્યક્તિત્વને ઘોઇ નાંખે તેવી ઘણી ઉંધી માન્યતાઓ તેમનામાં હતી. આ અશ્વહિન કારણે જ પાપ બંધાય છે.
સો: આગલા ભવના સંસ્કરના ઉારણે માન્યતા ઉંધી થાય? સારેબ - અત્યારે તો વિચાર ાન્યતાને કારણે માન્યતા ઉલટી થાય દો આ સૃષ્ટિમાં માનવને જ થ્રુ ભોગ ભોગવવાની હક છે! વીશ્વને નદિ આતો સ્વાર્થવૃતિ ૪દેવાય. આવી દિશામાં સ્વાર્થની ગંધ છે, કુદ૨ને ને જીવન આપ્યુ છે. તેનુ જીવન લુંટી લેવાનો શ્રુ હs! તમારા કોઈ ૨૫૩૧ લઈ જાય
તો
બદમાશ ડી. J તેમા તમે આખા લુંટાઇ ગયા છો? તમે ઠોઇને ગમે તેટલા બરબાદ કરી નાખો તો પણ તમે નિર્દોષ. ચા અન્યાય છે. બધે પ્રમાણિકતાથી વિચારવું પડે. ઉલટી માન્યતા ઢગલાબંધ રીતે પ્રર્વેશી જાય છે. ધર્મના બેગમા માન્યતા સુધારી નાંખો તો સફળ થશો જ. આ બધી માન્યતા વીજ્યુઅલ છે.
ܕ