________________
પણી આખી માન્યતા બદલાઈ ગઈ ઈ. તેમનામાં શજબીજનું લોહી છે. તમી લાય સમાર હતા, અન્યાય, અનીતિની વાત આવે એટલે કાય લોહી ઉsળી ઉછે. આખી જિંદગી ક્ષત્રિય અન્યાય, અનીતિ, વંથના . માટે માન આપે. - તેમને દીક્ષા લેતા પહેલા મંત્રી પાસેથી વચન લીધેલ નિમીએ કરેલુ "તમે નિશ્ચિંત રહો, તમારા શક્યનું અને દીકરાનું અમારા પ્રાણી ક્ષાર્થ ૩રશુ. અમે તમારુ ? ખાધુ , વાદારીમાં પાછો નહિ પડીએ." આવું વચન આપ્યું પછી જ તેમને દીક્ષા લીધી છે. નૈમને વૈરાગ્ય . સંયમની ખુબ ભાવના હતી , વશરથ સાથે ઉiાવળ . પ હતી. આપણા શાસ્સામાં જંગલીની જેમ દીક્ષા લેવાનું નથી. સંસારની આવશ્વક જવાબદારી પતે. પંરી રે, અથવા જવાબદાર cવ્યકિતને સોંપીને પછી દીક્ષા લે તેમ કહ્યું છે. '
Wારે રાતી સમાસ છે. તેમને આખી પ્રજાનું ૨6મ કરવાનું સર્વે. શજ તો પિતા સ્થાને છે. શમૂને ગમે તેટલો વૈરાગ્ય થાય પHઈ. ઉત્તરાધિકારી માટે યોગ્ય વ્યક્તિ ન મળે તો જ દીક્ષા ન લઈ શકે. ધને હૈ તો પાપ લાગે. આપ, aiાસન વિવાળું છે. માટે આ બધી જવાબદારી યોગ્ય મંત્રીઓને સોપીને નીsળ્યાં છે. તેમના પર ભરોસો હતો માટે જ નીકળ્યા છે. અત્યારે જે એમને સાંભળેલુ તે ખાલી ગપુ જ .' ખાલી ખોટી નદી જ હતી, ઝટ જ ઉડ્યો હતો. પણ આ સાંભળતાં તેમનું કકિય લોહી છે માટે થાય છે કે મંત્રીએ વિશ્ર્વાસધાત 9 મંત્રીઓને આટલા સાચવ્યા છે. તો પછી શારીને બદલે બેવફાદારી કરી ? માટે તેનાથી તેમણે યુદ્ધ થવાની ભાવના થઈ. મસિક ભાવમાંથી હિંસક ભાવમાં આવી નથી. છ ગુણસ્થાનકથી નીચે આવી ગયા છે. માન્યતામાં તેમને ધર્મ ઉપર લેપ થયો છે, મારા શ્રાવ ઉઠર સુવનમાં ધૂળ પડી. સંયમમાં ઈ નથી. તેમ તમને પણ ધર્સ હતાં અાવMઇ રે