SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ શા:- હિંસા કરતી હોય તેને વધારે પાપ છે જે હિંસાને સારી માનની - ' હોય તેને વધારે પાપ ? સાહેબ - હિંસા રત હોય, પણ તે ખોટુ ઈ, તેમ દિલથી માનતો હોય તો ઓછું પાપ છે. અને હિંસા ન કરતી હોય પણ તેને સારી માનનો હોય તો ૨૪ $લાડ વધારે પાપ બાંધે છે. પ્રવૃત્તિથી પાપ બેવાય છે તેના ઉસ્સાં ભાવ – માન્યતાથી વધારે પાપ "બાય છે. મનમાં મિથ્યાત્વ કયાં તમને હેરાન કરે છે ? શુધના ફરવામાં Bયાં આડખીલી શપ થાય છે ? વિપ કરે છે, તેની જ તમને ખબર નથી. | જિનેશ્વરદેવી જેવા તત્વો કહ્યા છે તેમાં સઘળી માન્યતા પુડ જોઈએ. ૧૦૦૪. તેમના વચની શાથે આપણી માન્યતા ટેલી થવી ઐઈએ. અધ્યાત્મના માં માન્યતા શુઉં એ પાયાની વિજ્ઞાસ છે. ધર્મના ઉઝમાં પહેલી માન્યતાનું પરિવર્તન ૩૨વાનું છે. નવી થાળી વ્યડિનો ધર્મના કપ્તમાં પ્રવે ત્યારે પુકથ, પાપ, આત્મા, કર્મ, મો માને, પરંતુ મોલમાં અનંતસુખ છે અને, સંસારનું સુખ ઠાભાસીક છે તેવું છીએ તો માનવા તૈયાર થાય નહિ. અને ધાજ માન્ચનાની રે૨બદલી કરવાની છે. દેશી.ગાઉર માત્માને જોઈને રાજા શુ વિચારે છે ? દેશીગાધર મદાત્માને જોઈને કરે છે કે માવા મુંડીયા દયા ડ્યા ભરાઈ ગયા છે ? અત્યારે માન્યતા તેમની 8વી છે ? પરંતુ પહેલી Qત તેમના દેશના સાંભળીને તેમની માન્યતા બદલાઈ ગઈ છે. હવે Rી માને છે કે માત્મા છે, પ૨લીઝ છે, પુષ્ય, પાપ ૨ ૪૯૫ના નથી. પણ નક્કર વાસ્તવીકતા છે હવે પાયામાંથી જ માન્યતા તેમની બદલાઈ ગઈ. પરંતુ આ દિવસ સુધી તેઓ ખોટુ માનતા હતા. મનની માન્યતા ન બદલી શકે તે ઘમમાં ન ફૂuી . સંસારમાં ઉગ પાપ , ઉગના પાપના પ્રધ, જીવની પ્રણાલ માન્યતાને જ આભારી છે. પ્રસન્નચેત્રુ રાજાની જીવનમાં પાકી ખાલી વેચા૨? નથી બદલાયા
SR No.005865
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy