SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૨વીવાર ૩૩ પછી સુઈમ માન્યતા આવશે. | - શ્રી યુગભૂષાવિજ્યભુ સરગ્રસભ્યો નમઃ ૨૩-૭-૫ ' / મનોવિજ્ઞાન શીવાળિયા ટ્રેડ એવો વેદ બારસ લબ્ધિમની - અનંત ઉપBરી અનંત જ્ઞાન શ્રી તીર્થંકર પરમા-મામી જગતના પ્રત્યેક આત્માને સ્વતંત્રતાનો સ્વામી બનાવવા ધિર્મતીર્થની સ્થાપના કરે છે. મામુલીની 2ષ્ટીએ ધર્મ એટલે શુ? તે તમારા મનની તમને સ્વામી બનાવે અને ધર્મનું તેજ કામ છે. અનંત અન 3ળથી આપકો.. આત્મા પરાધીનતા, ગુલામીમાં પડ્યો છે તેમાંથી વશર નીકળી, બની સ્વતંાતાના સ્વામી બનીએ તેજ ઘર્મન લક્ષ્ય છે. જગતના જીવ મારીને પરાધીનતા અટકે છે, પણ શ્વતંત્રતા નથી ગમતી તેવું નથી. છતાં પણ સ્વભાવ શું છે, બાહ્ય જગતમાં આપણી ઉપર ઊંઈ વર્ચસ્વ શખે, બજમાં રાખે, આપણાને કાબુમાં રાખે તો આપને ગૂમનું નથી. પરંતુ અાંતરીક જગતમાં આપણી પરાધીનતાનો આપ વિચાર કરતા જ નથી. અનંતકાળથી દેહ, ઈશ્વથ અને મન તેની પાધીનતા ભવીએ છીએ. આપણા જીવનની કબરે મને' જ ઐળવ્યો છે ? તમારી કાબુ ઉના હાથમાં છે? | મન થારે તે રીતે તમે ચાલો કે તમે ચાહી હૈ હીને મન ચાલે? મનના ડાગર મેવ૬ હોવ તેમ તૂમ વત છે? મન ને સૂચનો કરે તે કરવી તમે તૈયાર? એટલે મને તમારી પર વર્ચસ્વ જમાવીને બેઠુ છે આમ મનમાં થાત અગાધ છે. આ શક્તિ જે તમારા બુમાં હોય તો ક્ષદ્ ઉપથનું રળ બને છે. આ જીતમાં મને જ ઘણાને પાયમલ શર્યા છે સભા - મનનો માલિશ તો આત્મા છે ને શાદેવ - દા, મનનો માલિક આત્મા છે. પણ તમે માલિઝ ૨ાખી છે A
SR No.005865
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy