________________
૯
૧
નમુના રૂપે માલ દુકાનમાં રાખે, તમે વીલીટી પસંદ કરી પછી ગોડાઉનમાંથી જ આપે ને ! તેમ ઉપયોગમનનું ગોડાઉન લબ્ધિમન છે. તેમાં સારો માલ પણ ખરો અને ખરાબ માલ પણ ખરો. વ્યક્તિત્વ સારું તેટલું સારું. સજ્જતા, ઉદારતા, પરોપકારીતા, નિસ્પૃહીતા.... થ્વી તેટલી પ્રકૃતિ સારી રહેવાની. તેમ આખા ગામની ગંડી પણ હોય માટે સ્ટોરાઉસનું નિરકન, પરિક્ષણ ડવું જ પડે. તમારા મનથી લાભ, નુક્શાન તમને જ છે, તમે જ તેના સર્જક છો, વિસર્જક છી, કર્તા પણ તમે છો, ભોક્તા પણ તમે છો.
તીર્થંકર આખા જાતને અધ્યવસાયને સમાવવા ઉપદેશ આપે છે. તીર્થંકર, જીવ માની ભાવમન રૂપ અધ્યવસાયને જાગે ભૈ, સાકત પાંચી શકે છે.
ગઈ વખતે આપણે પ્રસનયંત્રન ટોન લીધેલુ. જેમાં ન્યુ બન્યુ છે 1 તેમનું કોણનું ભાવમન પ્રભુ વાંચી શકે છે. શ્રેણિકરાજા તેમની બાહ્ય પ્રવૃત્તિથી પ્રભાવીત થયા છે. આમ તો તેમને રસ્તામાં સેંકડો સાધુ મળ્યા છે. તેમને ગુંણીથલ વ્યક્તિ પ્રત્યે બહુમાન છે. અને તેના
વગર સમડીત ૨દેતું નથી. તેમને આ મહાત્મા પ્રસન્ન ચેક શા) પ્રત્યે વિશેષ અહોભાવ થયો છે. માટે અંબાડી પરથી ઉતરી,પ્રદક્ષિણા આપી, વંદન કર્યુ છે. તેમને લાગે છે. શુ રાજેશ્વર હતા દૈવી રિધ્ધિ, સિધ્ધિ હતી, છતાં ત્યાગ કરી દૈવી કઠોર સાધના ઝરે છે . મોમાં આંગળી નોખી ય. તેવી સાધના છે. ।। પગ માને તડકામાં સૂર્ય ત^ હિટ રાખી, હાથ ઉચા રાખી સાધના કરી રહ્યા છે, તમે આવો અખતરો કરી તો થાય ?
તેમની ઇન્જિયોનો અંકુશ કૈટલો? સંયમ કૈટલો ૧ એકાકાર થઈ તાપના લે છે, દ્યાનમાં છે. આવી પ્રવૃત્તિને જોઇને થાય છે છે તેમના મનની સ્થિતિ કેટલી અનુપમ શે ? માટે અત્યારે તેમનુ આયુષ્ય
: