________________
: બંધાય તો કોનુ બંધાય છે આમ વિચારી પ્રભુ પાસે જઈ દેશની સાંભળી
ને જ દે છે મેં જે વખતે આ મહાત્માને વંદન ૨૬ તે વખતે 'આવી સાધનામાં ફાળ ફરે તો મહાત્મા ફુaો ભય ? પ્રભુ જ્વાબ આપે છે સાતમી નરકે ભય, નિકુરાજ આ સાંભળી હલબલી ગયા પ્રભુ મનના વ્યવસાય વાંચી શકે છે માટે 8ળ ફરી શકે છે. - આ મહીમાની વી વાત છે તો પ્રભુ વીબની શુ વાત? વિચારીએ તો આ મહાત્માનું વ્યક્તિત્વ કેવું છે સાધના છેવી છે? suઉન્ડ કેવું છે તે ઉત્તમઝીટીના મહાત્મા છે. આ જોતા ભાવથી માથે ઝી જાય તેવું છે. પરંતુ તે વખતે તેમના વિચારી ખાલી નથી બદલાથી પણ ભાવોમાં પરિવર્તન આવ્યું છે. ખાલી વિચારોમાં શહિ, અશુદ્ધિથી ઊંઈ થતું નથી. પરંતુ સમગ્ર ભાવોમાં પરિવર્તન આવવું જોઈએ. લોશ્વમનને સમજ્યા ૨heોત લઈશ, પછી જાત સાથે સરખાવને, - લબ્ધિમનના ડીપાર્ટમેન્ટ તરીકે કદી વડાય તો તે માન્યતા છે. તમે . દરે વસ્તુ માટે શ માનો છો. તે ૨૪ કલાક માન્યતા અંદર ઘરબાયેલી પડી છે. જૈન મીઠાઈ ખાવી છે, રસગુલ્લા 8 ગુલાબજાંબુ ખાવા જાય છે તે ટેસ્ટ કરવા લાથ છે, તેવી જે માન્યતા છે તે ૨૪ કલાક એર ૨૨ હું બદલાઈ જય? દરેક વ્યકિત પોતાની આગવી માન્યતા લઇને સસ્તાં હોય છે. જેમ પૈસાથી ધાનંદ, જમીદ થાય છે. તેમ બધા માટેની માન્યતાઓ મિરર ઘરબાયેલી છે. સમડીતને માન્યતા સાથે સંબંધ છે. - તમે સારાને સારુ માનો છોખરાબને ખરાબ માનો છો ? છે ખરાબ મા માનો છો અને સારાને ખરાબ માનો છો ?
સભા - અનુભવથી માન્યતા થાય ? સાહેબ - વિચારશીલતા અને અનુભવતાથી માન્યતા ઘડાય છે. પત્ર તેનું સર્જન ૬ઈ રીતે થાય છે તે આગળ માવો . સર્જન કરવુ તૈ સાધતાની પ્રથા છે