________________
"શાબ:- જ્ઞાન છે માટે શુ ઉપાધિ છે? અલાની બની જશો તો ઉપાધી નહી ! સિલ ભગવંતોને કે કેવળીને જ્ઞાન જ છે ને તેમને ઉપાધી છે; ઉપાધી જ્ઞાનથી નથી, પણ અંદ૨ ૨લી વિકૃતિથી છે. હા, જેના મનમાં પ્રકૃતિ, વાસના, વિકારી વધારે તેને શાન ઉપાધી વી. જેને આ બધું નથી તેને જ્ઞાન ઉપાધી નથી બનતુ.
ધાજનું સાયન્સ તમને ઘરે બેઠા બધું બતાવે છે. તે બધા દુઃખના સાવન લાગે છે ખરા ? એ પછી પાછી પસા આપીને ખરીદી છે અને પાછી મેન્ટેનન્સ સર્વો છો, તમારા મનોરંજનનો ખરચી છે નેટલી ધાર્મિક પરચી ખરી ! કેમ નથી ? કારણ તે બધાને તમે સુખના સાધન માવી છે ધર્મ નહિ. જેને પણ વિકૃતિ વધારે છે તેને જ્ઞાન અજંપાપ ઉપાધિપ બનો. જેમ મજુર આખો દિવસ મજુરી કરે, અને સાંજે
પેરી પડદા પર જુઠે, જે તેને કદી મળવાનું નથી. પણ મન ને પણ કામ આપે છે. આ સાધની ઉશ્કેરાટ અપાવી અંદરથી પજવણી કરે છે. તમારી શું સ્થિતિ પડદા પર જે બતાવે છે તે છે વાસ્તવીક સફળતા છે ? ના, તે એક દીવાસ્વપન જ છે, છતાં આ જોઈને લાગી બરબાદ થઈ ગયા. આ દુઃખના સાધન છે તેવું લાગે છે ?
મનના તમામ પાડ્યા છે. તેમાં આપણે ઉપયોગમનનો વિચાર કુર્તી અમે તમામ પાસાની નથી સમીક ઇશુ. - ઉપયગમનમાં ૨૪ ૧લીક ચેતના પ્રવર્તે છે હાનિ પે જે ભાવો ઘરબાયેલા છે તે લબ્ધિમાન છે.
લબ્ધિ એટલે શ્રાતિ જેમ અત્યારે દુનિયામાં ઘણી વસ્તુ છે. તેના પ્રત્યે શક્તિરૂપે ગ, લેપ, લોભ, ઈર્ષની પ્રતિભાવ પડયો છે. તે બધાને અમે લબ્ધ મનમાં સંગીત કરીએ છીએ. ઉપથ મન કસ્તાં કરૌડ થ! વિશાળ લબ્ધિસત છે. સત્તનું વોડાઉન %ા લખિન છે. સ્ત્ર વધારી