________________
E
જરા ગોટાળો લાગે તો ગુલાટ મારો ને ! પણ હવે સેલ્ફ રીડીંગ ચાલુ કરી. તમારા મનમાં રાગ, કૈષ, રતિ, અતિ બધા ભાવી ઉર્જામન્ત ૐ નિમિત્ત વગર થાય છે। યાદ રાખો સપાટી ૫૨ ટલી ચરી આવે છે તે તખીલેથી જ આવે છે. "હુવામાં હોય તો હવાડામાં આવે આ તમારે કહેવત હૈ મૈં ૧
''
',
અજાગૃત મનમાં જે છે તે જ ઉપર આવે છે. બહારના નિમિત્તો તો આલબન ઉભું કરે છે. જ્યારે તમે મોટે ભાગે નિમિત્તૌને જ જ્વાબદાર ણી છો. તમે તમારી ઈર્ષા, વૈધ, રાગ, મન, અહંકાર, વ્યા વધા થવાના કારણોને તમે ભાર માન્યા છે. તમે આખો દિવસ તમારી ભૂલની જવાબદારી બીન પર જ નાંખો છો, તમે કહેશો આવી સ્વાથી ભાઈ ભટકાઈ ગયો છે તો ગુસ્સો તો ભાવે જ ને ?
પણ તમારા મનમાં અશુદ્ધિ છે તેને વિચારો છો ખરા? તમે ઉલ્ટી દષ્ટિ લઈને ડરો છો. બધી તઠલીફોનું કારણ બહાર જ દેખાય છે. પ આ દર્શન ખોટુ છે, અવાસ્તવીક છે.
આવા ક્ષ્ો જેથા માટે વિકાર થયો, પણ મનમાં વિકાર હતો માટે આવા દૃશ્યો ખેતાં વિ31ર આવ્યો તેમ માનો ખરા? જો લોભ ન હોય તો પૈસા મળે તો રાગ થાય ? અમને લાખ 1. મળ્યાનો આનંદ થાય છે ખરી? જૈના મનમાં તૃષ્ણા નથી તેને આનંદ થાય નહિ. તમારામાં તરસ છે. માટે જ આકુળ વ્યાકુળ થાય છો. વગર તરસે પાણી પીઓ તો ા આવે ખરી ? માટે તમે સપાટી પરનું રીડીંગ કરતાં થાઓ.
જેમ રસ્તે જતાં સાર મકાન, સારી ડ્રેસ, સારો વૈભવ, અપટુ હૈદ માણસ હૈ પછી ઉઙણ્ડી, ગઠ્ઠી જુષ્પો તો શુ થાય? સારો બંગલો જુઓ કે સારી ગાડી જુલ્મી તો પા થાય ? કોઇ બંગલામાં પેસવા દેવાનું નથી 8 ગાડીમાં બેસાડવાનુ નથી છતાં પણ રાગ ઉભરાય ? સભા:- સારેબ જ્ઞાન છે માટે,