SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ છો. રીપીટ ફરી તી જ ભાવિન થવાય છે. તેની જૈમ ઐશની ઍક વાનને આત્મામાં ભાવિન સ્વાની છે. જૈમ ૧૨ ભાવના છે. સંસાર મનિન્ય છે, શરણું તૈમાં કોઇનું નથી. મામ બધી ભાવનાથી કરી લીધી પm કોઈ તેનાથી ગ્રાન્મી એમનેમ ભાવિન થતી નથી. પણ વારંવાર તેનું પુનરાવર્તન કરતાં પ્રેવી અસર નીચે આવી જ્વાય કે થાય છે સંસામ્રાં ખરેખર કોઈનું હારી નથી. - અત્યારે ધર્મના વિષયમાં જે હસાન છે વધુ ખાલી માહિતિને પે જ છે ૧૮ ડાાન પછી ઈટીવ નીલેજ નથી . પછી લૈ જાન જે ચિંતન Rપે થાય ની અસર થાય અને તેં જ જ્ઞાન એ ભાવનાપે થાય વધારે જોરદાર અસર થાય અને પછી જ પ્રાગળની. સ્ટેજમાં વધી શકાય, ધે તમારે સ્થાનની પ્રેક્ટીસ કરવા માટે ચાલેપની ઘણી છે. જેમ રુ, મલમ માપુ પર, તીર્થકર, તીર્થો, સાહાન તીર્થકરો આદિ સમવસરકામાં બીરાજમાન છે. આવી ઘણી શુભ શ્રાલેખની લઈ 13ય છે. જેમ નવ8ારનું આલંબન લીધુ તેમાં છે પ૨ પ૨ ચિંતન થવાનું છે. પહેલું પદ લીધુ ત્યારે તેનું જે ચિંતન જવાનું તેમાં ત્રીજુ છે ચીથુ પદ ના ઘુસી જ્યુ ઈએ. જે વિષય લીધો હોય તેના sણામાં જ મગળ વધવાનું છે. જેમ ઋરિતનું સ્વરૂપ, તેમના ગુણો તૈમનું જીવન, તૈમના ભાવો , તેમની સાથેના એમ તેના પેટ ભેટમાં આગળ શ્રણળ થાલ્યા જવાનું . જો તમે આ રીતે પ્રેક્ટીસ પાડશો તી આગળ વધી શકી. તમે આ રીતે પ્રેક્ટીસ કરશો તો બુદ્ધિ, મજામાં સુપધ્ધતી ચોક્કસ આવી . મનને ટેવું પડશે. ચાનથી મનીપળ, વિચાર , ઐ8ાગના વધે છે. તેનાથી તમને સંસારમાં પો લાભ થાય છે. તેની સદ્ ઉપયોગ ક૨વી કે દુરુપયોગ શરવી તે gી વાત છે. અત્યારે તમારા મનમાં સુપધ્ધિતા નથી ઘરકી થાન નથી. માટે
SR No.005865
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy