SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ સંસારમાં પાંચે ઈજિયની ભોગોનું અવી ત્યાં સુઈ લુ રીપીટીશન કરી છે. એની એજ કામ-વાસના, એના એજ ભોગો, ઇનાં કેટલી મજ આવે છે તમે પૈst 100 વાર ખાધો રીય અને એ જ પૈst આપે તો રસ માવે છે. માટે ચીની ચકાસણી ભાવનામાં જ થાય છે. જેને ભાવના ન ફાવે તે ધ્યાનમાં જઈ હાડતી નથી. ત્યાં નવી નવી સીરીયલ નથી ચાલવાની . પણ ઐ3 જ વિષયમાં ચેતનાને વાઘબધ્ધ ગોઠવવાની છે. માટે ધ્યાનમાં બે વિષથોલર ૩ો તો સ્મલના કહેવાય. - ઘણા શ્રોતાવર્ગ 4 5 કે. વ્યાખ્યાનમાં એકની એક વાત રીપીટ થાય છે. તેમ ક્રિયામાં પણ એકની એક ક્રિયા & કરવાની ૧. અમને રસ તો નવું નવું મકવામાં, સમજ્વામાં , નવું પામવામાં છે અમારા તીરો, ૧૪ પૂર્વવર ગાધરીએ બતાવૈલ ક્રિયામાં જૈને રસ ન પડે તેના માટે માનળની ભૂમિ નથી. ને ધર્મમાં પર સ્વાદ આવ્યો હોય તેને જ તે ધર્મમાં રીપીટીશને ગમે છે. જેને આમાં, માટે માહિતકારી વાત વારંવાર રીપીટ ઠરે ને ન ગમ તેને સ્થાન ૩ રીતે થયો જેને આમાં કંટાળો આવે ત્યં સુધી તે આગણે વધવાને લાય નથી. જેમ ઇલ્યા હજારવાર સાંભળ્યું માટે જ દવાખ્યાન માળામાં જનારા થયા ને જો ભુ પ્રત્યે પરમાન હોય તો ૧૦૦ વાર સાંભળતાં સવાડા ઉભા થાર્થ , રોમાંચ થાય. તમારે પીકચરોમાં લવની વાત કૈલી આવે છે છતાં પણ ગમે છે ને ? તૈમ નીવેલી પછી હજાર વતા. રસ પડે છે. $ા ત્યાં તીવ્ર રચી છે. માટે જ વ્યાં પુનરાવર્તનની દીપ રહેતી નથી. ૧૪ સર્વ ભૌલાને પક સાર તરીકે સ્થાન કરવાનું છે. માટે વર્મમાં રીપીટીશન આવવો જ. માટે ચિંતન પછી ભાવની ક૨વાની છે. જે બોલુ છે તેની વારેવાર ભાવના ઠરવાની છે જે હથ સાથે જડાદ જ જોઈએ. તમારે સંસારમાં પણ ભૌગની પ્રવૃત્તિ જેટલી છે તે વારંવાર વિચાર તો જ તેમાં તમે પ્રોતપ્રોત વધારે થઈ ઢાળી
SR No.005865
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy