SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ *ચંતન, ભાવના વગરના જીવી સંસારમાં પણ અસ્તવ્યસ્ત જીવનારો હોય છે. શરીરને પા કૈલ્યુ ન હોય તો પ્રસંગે તે યૌગ્ય રીતે ઉપયોગમાં નથી આવી રાડન . ૪ કલાઠ સળંગ બ્રેસીને કામ કરી ડતા નથી. તેની જેમ આયા પણ મન ઠેળવવાનું છે. દેવાયૈક્ષુ મન સાધન તરીકે ખૂબ જ ઉપયૌગી છે. સાયન્સ પાસે ભ અને અશ્રુભ ધ્યાનની વ્યાખ્યા નથી પા તેઓ ધ્યાનને તૌ માને છે માટે સૌથી મોટી કંપનીઓમાં ધ્યાનની પ્રેક્ટીમ અપાય છે. દારા તેનાથી સ્ટાફની સૈફીસીયન્સી વધી જાય છે. હીરેનમાં આવુ ઘણુ ચાલે છે. ભૌતિક ટી ઉપયોગી છે. માટે કરે છે. પન્ન અથુન ધ્યાન માટે દુર ઉપયોગ છે. પરંતુ મહત્વ છે, લાભ છે માટે કરે છે. હવે ચિંતનમાં વ્યક્તિ ચિંતન ઠરે એટલે એ વિષયમાં ખાલી તન્મય થવુ તેમ નથી પણ મૈત્યાદિ શુભ વિચારોથી અંતર વાસીત થવું એઈએ. તેનો અર્થ થયો કે તમે સંસારમાં પણ ક્યારે શુભ ચેતન ઠરી ડી કે જ્યારે તમને વિષય, ઉપાયમાં આસન હોય, બાઠપ હોય, સેસારમાં સૌય તોજ તમે સંસારનું ચિંતન કરી વાડી નો જેમ પાવાનું ચેતન ક્યારે કરી ને ખાવામાં સાન હોય, ટેસ્ટની વૃત્તિ હોય તીજ મૈં વાનગીઓનું ચિત્રન થઈ શકે છે. માટે ભેંસારમાં પણ ચિંતન કરવા આકર્ષ, ૨સ, આસન, ઈચ્છા, અનુટ જોઈએ છે તેની જેમ થા પણ આકર્ષણ, ઈચ્છા, ૨૨ રુચી જોઈએ. આત્માનું ચિંતન કરવા આત્માાં સ શૈઈએ. શુભ ચિતન કરવા માટે ભેંસારીઠ ભાવોથી પર થવું જોઇએ. એટલો ટાઈમ સાર વિચારોમાં રમવું તેટલુ જન એઈએ પણ ધેટલી ટાઈમ સંસારના વિષયોથી પર થવું એઈએ. તમે 11 લા8 પરમાત્માનું ચિંતન
SR No.005865
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy