SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ અંતરમાં પૈદા કર્યાં તે ભાવમન હૈવાય છે. તેમ શોખ, નાઠ બધામાં આવશે ભાવમન ભાવોનો સમુહ છે. અત્યારે આપણે બધા બેઠા છીએ તેમાં બધાનું ભાવમન જુદુ છે. કાંઈ બધાનું ભેળસેળ પણ નથી તથા સમાન પણ નથી. જેમ બધાના રૈદ જુદા છે, સ્વતંત્ર છે, પાચન શક્તિો જુદી છે, શરીરનું આખુ તંગ જુદ છે. તેમ ભાવમન વ્યક્તિ ભે? જુદુ છે. દરેક વ્યક્તિનું ભાવમન સ્વતં છે તેમાં સીમીાલીટી નથી. દજારમાં કે લાખમાં બે વ્યક્તિ સરા મોઢાવાળી મળે ખરી જ બે જ હાથ છે, કાન પણ વ્રજ છે, નાઠોડ છે છતાં ઢીસોડલી ઝર જુદી ૧ ઉદાચ લાખમાં બે મોઢાવાળા સરખા મળે પણ બાકી શરીર સરખાવાળો ખરા અને છેલ્લે હાથની રેખાઓ તો જુદી પડે જ. અનુ વિજ્ઞાન પણ ફ્રેન્ડપ્રીન્ટથી ગુનેગાર શોધે છે. હવે કદાચ વ હાથની રેખા સરખી આવે પણ ભાવમન તો કરોડે પણ જ્વલેજ સરખું આવે, બે વ્યક્તિ કદાચ એડ સખા વિચાર પ્રવૃત્તિ કરતાં હોય તેવુ બને. જેમ બે માણસ એક સં”. સ્તવન ગાય છે, પ્રત્તિ સરખી છે, અને તે બન્ને માણસ તે વખતે બર્થનો જ વિચાર કરે છે. માટે વિચાર પણ ક્ષણ છે, છતાં તે વખતે ભાવમન જુદુ પડે છે. ભાવમનમાં એટલા બધા ભાવોનું વર્ણન છે. ૐ વ્યક્તિ ભેદે અસમાનતા ê છે. માટે જ કર્મબંધ બધાનો જુદી દે છે કર્મબંધનો સંપૂર્ણ આધાર ભાવમનને આભારી છે. જેવું તમારું ભાવમન તેવી પ્રતિકણ ડર્મબંધ થાય છે. જેવી તમા ભાવમનનો પલટો, તેવો ૭ર્મબંધમાં પલટો આવે. એક વ્યક્તિનુ કાયમ માટે ભાવમન એડ સરખુ હોતુ નથી. આ કી જે ભાવમન છે તેમાં બીજી છો ભાવમન જ થઈવાડે છે. તેમાં નિમિત્ત ૐ પુરુષાર્થ પલટો લાવી શકે છે. માટેજ ૪ ૩લાક એક સરખી કર્મબંધ નથી. આ બધી વાતો ભાવમનની ફળશ્રુતી સાથે સંકળાયેલી વાતો છે.
SR No.005865
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy