SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ તરીઢે છે. મતા છે. પણ ઉપયોગ થતો નથી. તેને વિકસાવવા માટે પ્રથા ૩ પ્રવૃત્તિ કરતાં નથી. એક સારા ન્યુરોસર્જને લખેલું કે શકિતને ખીલવવા માટે યોગની સાધના છે. એ તેમનો પ્રયોગ સફળ પુરવાર થયો છે એમને અનુભવના કારણરૂપે લખ્યું છે. તમારી શક્તિને ખીલવવા માટે અંતિમ ઉપાય ધ્યાન છે. કાપડ શ્રેણી માંડવી હોય તેને ધ્યાનનું શરણ લેવુ પડે છે. તેનાથી જ વ્યક્તિનો પૂર્ણ વિકાસ થાય છે. ધ્યાનનું નામ સાંભળીને પાછી ફુક્કો નહિ મારતાં તે પહેલાં વધી નીચેની ભૂમિકામાંથી પસાર થવું પડે. ધર્મનું એવું નથી કૈં દુધમાં મસાલો નાંખ્યોને બંધુ બની જાય. પરંતુ અદિયા ક્રમસર પ્રક્રિયામાંથી પસાર થવુ પડે, ધ્યાનમાં આવતા પહેલા, ચંતન, ભાવના, અનુપ્રકાા, પછી ધ્યાન. આ ત્રણનું જ્ઞાન ન હોય તો ધ્યાન ઠંરી શકાય નહિ. સાધનાના અંતિમ શિખરો સર ધ્યાનથી થાય છે. એ ખીલવવા માટે આગળના સ્ટેપોને ખીલવવા પડે. પહેલા મનના સ્વપ્ને બધા પાસાથી અોળખો. પછી તેની સદ્ ઉપયોગ ક૨ે તો બધું પામી શકો. તમને પોતાની શક્તિનું ભાન નથી, પોતાની આંતરીક પરિચય નથી, માટે જ બાઘાની જેમ જીવ ફરે છે. ધર્મ તો તમને પહેલાં તમારો પરિચય કરાવવા માગે છે, શક્તિ બતાવવા માંગે છે, અને એ જવા માટે પહેલા ભાવમનના સ્વરુપની વિચાર ૧૨૭) ભ્રવ્યમન એ વિચાર કરવાનું સાધન છે. સાધન ઉારા અંતરશ્ચાત્મામાં પેદા થતાં ભાવોના સમૂદને ભાવમન કહેવાય છે જે જ્ઞાનથી સાંભળો છો તે સાધન છે, અને સોપ્યુ કે વિચારેલુ તે જ્ઞાન છે. પણ તમે શબ્દ દ્વારા કોઇ અર્થ સમળે છૌ. એ સમજૂ ઠાનના સાધન ઉારા મેળવી કહેવાય. તેમાં મનને વાપરીને ભાવો
SR No.005865
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy