SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. ગ્રંથીનું મૂળ સજાગ છે. અને જરગનું મુળ સંસારનો રસ અને કદન્નરમાં છે. વર્ષોમાં સુખનું સંવેદન છે. ત્યાં સુધી એક પણ દીપ જવાની નથી. પરંતુ દીપોમાં દુઃખાનુભવ થશે ત્યારે જ કામ થશે. જ્યાં સુધી તમારી નબળાઈ સારી લાગશે ત્યાં સુધી તેને દૂર કરવાનો પ્રયત્નમાં ભલીવાર આવશે નહિ. પરંતુ અંદરમાં ફીલીંગ થાય છે . આ દોષોની નબળાઈ જ અનેઠ સંતાપનું મૂળ છે અને તોજ સાચી દિશામાં પ્રયત્ન થશે. જે જીવન થી વધુ ૫૭ આત્માનું તત્વ સંવેદન પ્રગથ્થુ હશે તેજ જીવ આત્મશુદ્ધિનો અધિકારવાળી દેવાશે. જ્યારે બીજ બધા આત્મશુદ્ધિને પામ્યા નથી. ભલે તે ચિત્તશુદ્ધિને પામ્યા હોય. આપણો ધર્મ મોક્ષમાર્ગની બ્રાભડાવાળો છે. સભ:- તત્વ સંવેદન થા અર્થમાં લેવાનું? સારે- તત્વ સંવેદનમાં કાનની વાત લેવાની નથી. પા તત્વની અનુભૂતિની વાન લેવાની છે. સંવેદન એટલે અનુભૂતિ લેવાનું છે. દેમાંનું બાહ્ય જગત લેવાનું નથી પણ વ્યોતરીઠ ગત લેવાનું છે. ચેતન શ્રેષ્ઠ તત્વ છે. માટે તત્વથી આપણા આત્માનો ચાતરીઠ ભાવ તેનું સંવેદન લેવાનું છે. જીવ માત્ર ચેતન છે જ્ડ નથી. નૈનામાં શૈલી સંવેદના તેજ ચેતનની વિશેષતા છે. જડ પુદ્ગલ તો અનુભૂન શક્ય છે. જ્યારે અનુભૂતિ તે ચૈતનની ગુણ છે સાથે ખુબી શું છે કે દરેક વ્યક્તિ જ લાઠ પોતાના ભાવોની અનુભૂતિ કરી છે. આ દુનિયામાં સંવેદના શુન્ય હાઇ જીવું નથી. તેના વગરનું જીવન ચાન્તા કરાય નાદ. આ ચેતનનું પ્રતમ લગ્ન છે. તમે સવારથી ઉઠો અને સુચ ત્યાં સુધી, અરે ઉંઘમાં પણ તમારી સંવેદના પરોવાયેલી હોય છે. જેમ તમે ખાતા-પીતાં વસ્તુનો અનુભવ કરો છો. જુી ત્યારે થ્વીની ઈન્શિય હ્રારા અનુભવ કરો છો ત્યારે આ દેખાતું બાહ્ય
SR No.005865
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy