SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ “જગતના ભોગવટાનો અનુભવ કરાય છે, અને તેમાં જ સુખદુઃખ મણી છી. માટે માન્યતા ૩ યુગલના ભૌવટાથી સુખદુઃખની અનુભવ થાય છે. પણ ભાતી ગૌ વસ્તુ છે. ચેતન તત્વ જનો અનુભવ કરી ૨ાડતી નથી . પણ તે તો આંતરીક ભાવની જ અનુભવ ઠરે છે. બાદી નો કદવાનુ વધુ ગમ અને ઔપચારીઠ વાર્તા છે. પરંતુ ખરેખર ની ની. આંતરીઠ ભાવોની સંવેદનામાં સુખદુઃખું માગો છો. એક માણસ મોજ કરે છે,તેને તૃપ્તિનું જ્ઞાન થાય છે. તે તેનો અનુભવ કરે છે. ભીજનની તૃપ્તિના સુખનો અનુભવ કરે છે હૈ તેના તત્ત્વના નાનનો અનુભવ કરે છે. પરંતુ જ્યારે બેભાન માણસને નળીથી પ્રવારી નાંખો તો તેને તૃપ્તિની અનુભવ થતો નથી. તેને ખરાબની બેસ્વાદ કૈ સારાનો સ્વાદ આવતો નથી, ખાલી પેટ ભરાય છે. સભા- તેન અનુભવ થતો નથી પણ ખબર તો પડે નૈક્ સાહેબ- જો તેને ખબર પડતી હોય તો ભાનમાં આવે ત્યારે દેને પણ તે તો ઠરે છે મને કશીજ ખબર નથી. તમે હ્રદ વસ્તુ ખવડાવો તેની કાઈ જ ખબર નથી. જ્યુસ પીવડાવ્યો કે કાયાનું પાવડાવ્યુ તેની ડથીજ ખબર નથી. કારણ તેને અનુભૂતિ નથી, કારો મગજની સક્રિયતા ચીંછી થઈ જવાથી પારસ્થાનનું જ્ઞાન થતું નથી, વ્યા દાખલો બહુ જ ૪ વિચારવા જેવો છે. અત્યારે તો તમે શું માનો છો કે વસ્તુ હોય અને તેને ભૌગવીએ તો જ સુખ અને તો જ સ્થાન માટે. ણ તે તટન ખોટી વાતુ છે. સંસારની દરેડ પ્રવૃત્તિ કરતાં ભાન वस्तु હોય લેવું જરુરી નથી. જેમ છોકરીઓ નોવેલ આખી રાત વાંચના હોય છે ત્યારે એક ઈન્દ્રિયની ભોગવત થાય તેવું નથી. તેમાં
SR No.005865
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy