SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ - ૪ ૧૫-૧૦-૯૫ | | પYશ્રી યુગભૂષાવિજ્યજ સદગુરૂ સ્થી નમઃ ) • રવીવા૨ | |\મનોવિજ્ઞાન ગવાળિયા રે. અનંત ઉપકારી અને જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માને ઝરના જીવ માઝને પૌતાના માત્માના દોષના નિવારણ માટે ધર્મનીથની સ્થાપના કરે છે. માપુaણીની હિટએ વર્ષનીથનું લક્ષ્ય આપણાં માત્મામાં , રહેલા દોષોનું પરિક રીતે નિવારી કરી સર્વ ગુફીસંપન્ન આત્માને બનાવવી, તેજ તેની ઉરશ છે. આ હાસનની છાયામાં જીવ માવે છે, તે જે શ્રી શાસનની ઉપદેan આરપાર પામી ભથે ની તે જીવને સંકલ્પ બંધાઈ જાય છે મારે તમામ દીપીનું નિવારણ કરી caä માત્માને પ્રાપ્ત $૨વાનો છે. અંતે જ સુખ માત્માને મેળવવાનું છે. મા મળ્યા વગર આખી દુનિયાની સંપત્તિ પણ જો મળી જાય તો તે અધુરી છે. આ સુખ તો શુદ્ધ આત્માની ઉપલબ્ધીમાં જ સમાયેલું છે. જ આ આત્મશુદ્ધિ પામવા માટે 50 થીને આગળ વધવું જોઈએ નૈ આપણું જોઈ નથી. તેમાં બે ભેદ પાડ્યો છૂતા . ચિત્તશુ&િ જતાં માત્મહનો મહિમા અનંતગાર છે. તેમાં બધા દીપોને મુળ સુધી વુ જોઈએ. ખાલી દોષોનું શાન થાય ૐ દબાઈ જાય તેટલા માથી આત્મશુદ્ધિ થતી નથી, પણ આત્મામાંથી લોહીનું ઉન્મુલન થવું જોઈએ. આપને આત્માની દષો મનનીવાર દબાયા છે. વાત થથી છે તેવું અને તીવાર બન્યું છે. ખાલી દીપોનું આચ્છાદન થાય તેવી પ્રવૃત્તિ વાસ્તવમાં થતું નથી. હવે તેનું મુળ શો છે? તો કરે છે કે મુળ ઉર્મમાં છે મનું મુળ મeમાં છે. મોરનું મુળ ગ્રંથીમાં છે.
SR No.005865
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy