SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ 2. તેમાં ભગવાનની નિર્બડલ્પ નું સૂચક્ર છે. અને તે ગાથા પછી "હતા પરાધપિત્ત્વે કૃપામેથર નારયો. ઈષાકૌભક, શ્રી વીરજિન નૈયૌ આા ગાથા ભગવાનની ભવિકલ્પ દ સૂચવે છે. મહાવીર પરમાત્માની આા જ દશા છે તે વિકલ્પ યુક્ત ધ્યાન દર્શી છે, જે નીચલી ભૂમિકા છે. આમ પ્રભુ પાર્શ્વનાથને અને પ્રભુ માવીરને બંનેને મરાન્ત ઉપસર્ગ આવ્યા છે. પાર્શ્વપ્રભુનું ઐઠ રાતના સમયની ઉપર છે. જ્યારે પ્રભુ મદાવીને છ મદિનાનો સમય છે, બન્ને દુષ્ટ દેવતા છે. લેમથી મરગાન્ત ઉપસર્ગ કરે છે એ રાતમાં પણ ઠમકે કૈવા ઉપસર્ગ કર્યા છે ! કષ્ટ આપવામાં ડોઈ બાડી રાખ્યુ નથી. હાથી વડુર્યા છે દોતી માર્યા છે, છતાં પાર્શ્વપ્રભુની શું દશ છે. તે વખતે હરીન્દ્રે આવીને ઉપસર્ગ નિવારણૢ સાથે અદ્ભૂત ભક્તિ કરે છે. એક જીવે ઉપસર્ગ ઠરીને પાપડમ પ્રાધ્યા. જ્યારે બીજાએ ભક્તિ ઠરીને ધર્મ કર્યો છે. છતાં પ્રભુનું બન્ને પ્રત્યે મન કેવું છે! બેઠે ઘોર ઉપસર્ગ દ્વારા ઘોર પાપ બાંધ્યા, અને ઐઠે ભક્તિ હારા ધર્મ કર્યા છતાં પ્રભુને ક્યાંય મઠ પ્રત્યે અરુચી, રૈષની ભાવ થયો નથી. કરુણા પણ નથી આાવી. અને ધીન્ટની આરાધના ભક્તિ જૌઇને એવો ભાવ પણ નથી થયો કે દૈવી ઉત્તમ ભક્તિ ઠરી, સ્પારાધતા ૪૨ી, સમઢીન નિર્મળ કર્યું. આ ધર્મપ્રવૃત્તિ બેઈને રાજી પણ થયા નથી. પ્રમોદની કે દરુાનો ભાવ પણ નથી આવ્યો. સભા:- તો યો ભાવ આવ્યો ૧ સાહેબઇઃ- સમાન ભાવ શ્રાવ્યો છે. બન્નેના ર્મમાં મૈં વ્રુત્તિમાં સમાન ભાવ છે. I " ભા સરિયા કર્યાં અહેર આવ્યો? સારેવજ - તમામ અદ્વૈપ આવી ગયો.
SR No.005865
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy