SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ હ ‘ચિંતન કશે તે જર્મ નિર્જરાનું સાધન બને છે. ભગવાને ડરી દેશસર જઇને કે પ્રતિમાનું ધ્યાન કર્યું નથી અને ક્યાંય શાસ્ત્રમાં લું વર્ણન આવતુ પણ નથો. તેમને જીભ આલંબનની જરૂર નથી જ્યારે આપણને છે. કારણ આપણે અશુભના વૈગથી ઘેરાયેલા છીએ. માટે પકોમાં પણ આત્માનું ધ્યાન ૩૨ તી જ વળજ્ઞાન થાય, તેવું નથી. ઉલટાનું તે વખતે અનેઠ વિષયનું ધ્યાન હોઈ શઠે. જીનભક માામણે.. "ધ્યાન ાતઠ" ગ્રંથમાં લખ્યું કે ધ્યાનમાં અપીનું ધ્યાન ડરવું હોય તેને પી '' પર પહેલા એકાગ્ર થવુ પડે. તેનો ક્રમ ! ૧ પૌલાં શુભ. આાબંધન ભૈ ને અશુભ બાલંબન ક્રૂકે સ્થુલ ઠરે તેમાં સ્થિર થાય પછી સુમ ડરે, તેમાં સ્થિર થાય પછી રૂપીનું ધ્યાન કરે. - સિક્ષ ભગવંતને ધ્યાન છે? સાદેબ - ધ્યાન એને કરવું પડે સાધઐ. જે અધુરાશની નિશાની છે. સાધક છે તેને ઝાંઈઠ મેળવવાનું બાકી છે. માટે ધ્યાન કરે છે. જ્યારે સિંદુ ભગવંતને કોઈ મેળવવાનું બાડી નથી. તે પૂ હો.. સભા:- ભગવાન છઠ્ઠ-સાતમે ગુણસ્થાનકે ધ્યાન કરે છે કઈ રીતે? સાહેબ વિઠલ્પ દશા આવવાથી જીવ નીચે ઉતરે અને નિર્વકલ્પ દશામાં ભય, તે ઉંચી ભૂમિડામાં છે. એટલે છઠ્ઠું સવિઙલ્પ દશાનું ધ્યાન છે જ્યારે સાતમે નિર્વઠલ્પ દશાનું ધ્યાન છે. પાર્શ્વપ્રભુની સ્તુતિ અાવે છે ને 3 " મઠે ધરીન્ટ ચ સ્વાચિત કર્મ નિ પ્રભુતુલ્ય મનોવૃત્તિ: પાર્શ્વનાથ થૈસ્તુવ "
SR No.005865
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy