SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ જૈમ ઉપવાસ કરી એટલે આરોગ્ય જળવાય, માટે ડાઈ બારીના સાધન તરી ઉપવાસ બતાવ્યો નથી. પણ કર્મનો ય થાય, આત્માની નિર્વિકારીતા વધે, નિર્જા થાય તે માટે ઉપવાસ બનાવ્યો છે. આપકો ત્યાં દરેક ઠેકાણે સાધ્ય ફીક્સ છે. માટે આત્મશુટિનું જ લય હોવું જોઈએ. પરંતુ મનના આવેગો શાંત થવાથી માનો કે મને ધર્મનું ખરું ફળ મળી ગયુ, તેતો એક મનનો ભ્રમ છે. આપણા તીર્થંકરના આત્મામીએ પણ ચિત્તશુક્ષિ અનંતીવાર ઠરેલી પણ તે વખતે આત્મશુદ્ધિ નહોતા કરી શક્યો માટે જ સંસારમાં રખડ્યા હતા અને તરીકે તેથી તે વખતે નિષ્ફળ ગયા હતા. જેમ કમઠ પંચાગ્નિ તપ તપે છે. તેમાં તેની શરીરની સાધના કૈવી Ø ? ૨૪ કલાક પલાંઠી વાળીને થીર તાપમાં ધ્યાન લગાવીને બેસે છે. તેને ટારીરને કૈવું છૈયુ હશે? લોડો કાંઈ એમનેમ તેની પાછળ ગાંડા થયા નથી. બધાને લાગે છે ૐ દેવી કઠોર તપ છે ! કેવી કઠોર સાધના હૈ? કેવળે ત્યાગ઼ હૈ ? કેવી ચિત્તની સ્થિરતા હૈ1આ કેવી સાધક હૈ ? આ વધુ તેને ઠર્યું કે નહિ તેની જેમ આપણા આત્માએ અને લીડરના આત્માએ પણ આવી જબરદસ્ત સાધના કરીને દૈ, ઈજિય નિર્મળ બનાવ્યુ, મનમાં જાપા ક્રોધના આવેગો ઉશ્કેશટ ન આવે તેવું શાંત નિર્મળ મન બનાવ્યુ પણ બધુ જ એકડા વગરનો મીડા બરાબર હતું . કારણ તે વખતે આત્મશુદિ નહોતી. સખાઃ- આત્મશુદ્ધિથી ચિત્તશુદ્ધિ થાય? સારેબજી – આત્મશુદ્ધિથી ચિત્તશુદ્ધિ અવશ્ય થયુ. પા તરત જ આવી અય તૈવી ઐઠાને નિયમ નથી . પણ વહેલી નીડી થાય. ઘણી વખત આત્મશુદ્ધિ વધારે હોય પણ ચિત્તશુદ્ધિ ન હોય, અને ઘણી વખત ચિત્તશુદ્ધિ હોય ને વ્યાત્મશુદ્ધિન તૈય સભાઃ ચિત્તશુદ્ધિ સર્વિન પર ને ૧
SR No.005865
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy