SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ સારે બજઃ- સાઈન ક્યારે? જો તે સાધન સાધ્યને મેળવી આપે તો બરાબર નહિતર તે સાધન પણ ભારરૂપ લાગશે. આ તમારા વા પણ તમને એવાનું સાધન બને તો ઉપયોગી નરિનર ભારપ થશે. માટે સાધનની ઉપયોગીતા થાય તો તે સાધન બરાબર. જેમ તમે વેપાર કરો છો પણ તે વેપારમાં જે નફો ન મળે તો તે ધંધાની કૈટલી ક્રિમત ૧ રિતર ખાલી મજુરી થશે. દા.ત.ઘણા એવા નાસ્તીક મણસો હૈ મૈં જેવો પુણ્ય, પાપ, આત્મા, પરલોકને માનતા નથી પણ મારા તમારા ઉરનાં પણ વધારે શાંત, સરળ, અનાસક્ત છે. પર્ણ જૈ ધર્મને જ માનતા નથી તેના સદ્ગુની હિંમત કૈટલી ? જેમ યુગલીકોના મનની શુલિ, નિર્મળતા કૈટલી 1 ઢેલા શાંત, ભટ્ટીઝ હોય છે. માટે તેઓ પુણ્યથી દેવલોક એક વખન જઈ આવે છે. એટલે આ મનની બ્યુલિનું żળ શું ? એક વખત દેવલીઠના સુખો ભોગવીને પછી સંસારમાં રખડવાનું . આવી ચિત્તની શુદ્ધિ આપણા આત્માએ અનંતીવાર કેળવી હૈ. આવી ચિત્તશુદિને શાસ્ત્રમાં ઉપમા આપી જૈ– ભાવાળા જેમ રેતીના રણમાં સપાટ મેદાનમાં ખાલી સીન જ ઢગલા હોય છે ક્યાંય ઝાડ, પાન પણ ન êખાય અને ત્યાં સૂર્યનો તો પડે એટલે અતિશય ગરમી વધે માટે હવામાનમાં તવત્ પડે એટલે ઘણી વખત થાય છે એકદમ પવન બેસી જાય અને અમુક વખત એકદમ વંટોળીયા આવે તેનાથી રેતીના ઢગળે ગ એવા ઢંગોળાય તેમાં આપા માણસના સ ટાઈ ય. સી પણ ખબર ન પડે. આમ થવાથી જ્યાં સોના ગલા હ્તા ત જ્યાએ પાડા પડી જય અને જ્યાં ખાડા નાં ત્યાં ઢગલા થઇ જાય. આમ આપણા આત્મા પર ઘણી વખત કર્મના કોની વૃત્તિ થવાથી ટેકરા પડાયા છે અને ઘણી વખત કર્મોની અતિશય
SR No.005865
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy