SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ 206 અને પ્રાણાયામ કરવું ને કાયાક્લેશ કષ્ટ છે. મોકામાં તેની સીૌ ઉપયોગ નથી. હા, આડકતરી રીતે તે સાધન બની ૐ . જેમ એક માણસને વા આવ્યો હોય, પેટમાં દુઃખનુ ગ્રંથ માથું દુઃખતુ હોય, ૭ થઈ ગયી હોય તો પૂજા, ભક્તિ, સામાયિક બરાબર ઠરી ઠો નાદ. તાવ આવતો હોય તો સો. પ્રમાસમા1 આપી શકો નહિ. માટે ધર્મ આરાધના કરવા માટે શરીરની સ્વસ્થતા જરુરી છે. હવે તમે નાવના કારણે સામાથિ પ્રજા નથી કરી શક્તા માટે નાવને દૂર ઠરવા ક્વીનાઈન આદિની ગોળી લો જેનાથી તાવ મટી જાય અને શરીરની સ્વસ્થતા પ્રાપ્ત થાય. માટે શું આ દવાની ટીકડી યોગનું અંગ છે ! માદ્ધ પ્રાપ્તિ માટેનુ સાધન છે ? તેની જેમ ક્પાસન કરવાથી દફ્ની નિરોગીતા પ્રાપ્ત થાય તો શું મન તે મોટા પ્રાપ્તિ માટેનું સાધન દેવાશે ? તેમ પ્રાણાયામથી ચિત્તશુ થવાથી મનની સ્થિરતા, એડાતા આવી શકે છે. હવે ભક્તિના ગીત ગાતા હોય તો કોઇને તેનામાં ભધુરતાના કારણે ભક્તિમાં તલ્લીનતા આવી જતી હોય છે માટે તેને નલ્લીન બનવામાં મધુર સંગીત આલંબન બન્યું. તેમ પ્રાણાયામથી મનની એકાગ્રતા આવી છે જે પરંતુ હરીભક્રૂરએ સ્પષ્ટ શબ્દોમાં હ્યુ કે અમે તેને યોગના અંગ તરીતે માનતા નથી. સભા:- ભાવ પ્રાણાયામ માનીએને ? સદેવજી:- ભાવ પ્રણાયામ એટલે અંદરના અશુભ ભાવોનું વિરેચન કરીને શુભભાવોનું પુરણ કરવું તેતી આંતરીક શુદ્ધિ થઈ. તેને બદારની ગુદ્ધિ સાથે કોઇ લેવા દેવા નથી, પરંતુ આ સાધનને આપણે યોગના અંગ માનવા તૈયાર નથી. પરંતુ આત્માની શાહ, આત્માની નિર્માતા આત્માના ગુણોનો વડાસ સ્વાત્માના દોષોનો ાસ, તેને જ આપણે સાધ્ય ભાનીએ છીએ.
SR No.005865
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy