________________
૧૭.
સભાં એટલે શું તેવો છેતરપીડી કરે છે ?
સાદજી:- ના, હઠીહત તેઓ સમજ્યા નથી. ઈરાદો ખરાબ નથી. ઉંધા પાટે ચઢાવવાની વાત નથી. પણ ચિત્તવાહિ સાધન છે આત્મત્યુદ્ધિ સાધ્ય છે ને સમજ્યામાં થાપ ખાઈ ગયા છે. અને
આગંભીર હસ્થ છે. જેને બાબર સમજાઈ જાય તૌ રૃટિ બદલ્યઈ જાય. પૂછી તમે ડોઇપણ ધર્મને ભુલવી શકો. પછી ઠ ધર્મમાં વ્યાત્મશુદિ ચિત્તશુદ્ધિ પ૨ જ તમારી નજર જી. આ સાધન છે સાઘ્ય નથી.
વિષય ઉષાથી શાંત બને, મન શાંત થાય, નિર્મણ બને તો સાધન સારુ મળવ્યુ પણ સાથે તૌ જુદુ જ છે. આવુ સાધન નકાળમાં ઘણી વખત મેળવ્યુ છે, વ્યાપછી નરનિયાર ચારિત્ર પાપ્યુ છે. તેમાં મનશુઙિ હતી પણ આત્મશુ િનરીની માટે જ હવા ખાતા રખડીએ છીએ. અત્યાર સુધી દે, ઈન્દ્રિય, મન જુદા પાડ્યા પણ હવે આધુઉિ જુદી પાડવી છે. આત્માનું સુપ જુદુ ઈં