SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ 297 આત્મકલ્યા થવાનું નથી. માટે તે 8ળવેલા મનની ઉપયોગીતા નથી થવાની. તેમ તમાર, શરીર, મન, ઈન્સિથની શ8િ દર પક, તૈને અાત્મસાધનાની ઉપથમાં લો છો ? 8 પછી ખાલી ૨હ કરી શાંતિ માની લો છો ? મનને ઠેળવીને ધર્મ સમાપ્ત કરી લો છીછે. આત્મશુદ્ધિમાં ભમી છી૧ પરંતુ હજુ પાયામાં જ ભ્રમ છે. આ વિષય ઘણી જ અઘરી છે પણ ખાલી ચિત્તશુ8િમાં ધર્મ સં નથી માનવાનો. પરંતુ આત્મશુદ્ધિ કરવા માટે મનને કેળવીને ઉપયોગ કરવાની છે. અને અનંત ભવમાં આ જ કડી ખૂટી છે. ગંભીરતા સુર્વક ધ્યાનથી વિચારતા થાય માટે સાબદા ' . ૧ છે. જેમ કેંળવેલી દેણ માત્મશુદ્ધિનું કારણ બની શકે. તેમ ઈયિ" અને મન પકા ઠળવેલા હીથ ની માત્મશુદ્ધિમાં સુગમતા રહે છે. બેઉ પાશાને બેલેન્સ રાખવાની છે. નાદ્દિતર બહાર જઈને ૪૮ી કે મશરાજ સાદેવ કહેતા હતા કે ચિત્તશુદ્ધિ ઉપયblી નથી. પરંતુ ચિત્તશુદ્ધિ ઉપયોગી છેતેમાં ખાસ ધ્યાન રાખવાનું કે . . ચિત્તશુદ્ધિ તે સાધન છે પણ - સાથિ અને ચિત્તશુદ્ધિ સાથે નથી. માટે, સાધનનો તફાવત સમજવાનો છે. - સાધ્ય તો માત્મશુદ્ધિ જ છે. ધર્મસારા મેળવવાનું શું છે ? ધર્મ ઉણા આત્મશુડિ ન પામી ની લથ બરાબર નથી. ધાત્મશુદ્ધિ જ ધર્મ છુપર મેળવવાની છે. અત્યારે ઘણા દયાનની વાતો કરે છે તેમાં ઘણા નામો આપે છે. પણ ૯૯૪ તેમાં મનને ખાલી શત બનાવવાની વાતો છે. શાસ્ત્ર ઈિનું કોઈ જ વળ નથી. તેમાં ભાષ્ય વછારની સાધના બનાવી છે. - તમને 3 મનને નિર્મળ કરો , 8ષાથો મંદ કરી, હવે આવી શાંતિ કરી એટલે શું ઘી થઈ જય 1
SR No.005865
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy