SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭.૩ ---- ગુસ્સો ન ભાવે, આ તેને આત્મ સાધનામાં સાધન તરી ઉપયોગી થાય: પણ તેટલા માથી ઠાંઈ? સાધના થઇ જ્તી નથી. માટે શરીર ગમે તેટલું ઠેળવો પણ તેના ઉપયોગથી અાત્મશુદ્ધિ ન થાય તો તેની જરાપણ કિંમત નથી. તેની જેમ ઈન્સ્ટિયનું ઘડતર ઠરશે પણ વાત્મ શુદ્ધિમાં ઉપયોગી ન થાય તો હિંમત નથી. તેની જેમ મનનું પ ગમે તૈટલું ઘડતર કરી પણ નૈ આત્મશુદ્ધિમાં ઉપયોગી ન થાય તો તેની જરાપણ હિંમત નથી. અત્યારે તમારે સામાયિકમાં જ્વા માટે ઠેલી મુશ્કેલી પડે છે. જ્યારે થુલીડનું મન સાધન દએ શાન હોય છે. માટે તેમને તેમાં વું સરેલુ છે. જ્યારે તમને ભરેલું નથી કારણ તમા મન તમે ઢેળવ્યું નથી, જ્યારે તેમને જન્મથી આવુ શાંત મન મળેલ હોય છે, ઘણા માણસો હૈ જૈ ધર્મમાં માનતા જ નથી. વે ધર્મ 8નાર માણસને ઉપવાસ, આયંબીલ અઠરા થાય છે પરંતુ ધર્મ ન માનનારને ઉપવાસ આદિ કરવા સહેવા પડે છે. હવે ઘર્મ કરનાર વ્યક્તિ, ખાવા બેસે ત્યારે તેને કૈટલીય આઈટમોના ટેસ્ટ લેવાનો સ્વભાવ હૈ. શીરી આદિ થતાં હોય ત્યારે તેને ગલગલીયા થાય હૈ કારણ મન હૈખવ્યું નથી. ખાવામાં તેને ભારત છે. હવે તેની સામે ધર્મ નહિ કરનાર નાસ્તીડ છે જે આત્મા, પરલોક, પુણ્ય પાપમાં માનતો નથી . પરંતુ તે ખાવા બેસે ત્યારે દાળ, રોટલી આપો તો પણ ખાઈ છે. ઉદાચ સારી વાનગી પડી હીય તૌ પણ ઝટ લઈને ખાવુ, ખાધા વગર હું ૨હી ગયો તેવો ભાવ નથી થતો. પણ તે આમ તયત્યાગમાં માનતી નથી. પણ તેને ખાવામાં આસક્તિ નથી તેથી તેને ઉપવાસ આદિ ઠરવાડોને સહેલા બી ૧ નાસ્તીને જ. કારણ તેને મન 8ળવ્યું છે છતાં તે મનની ઉપયોગીતા શું? આસનિ ઓછી છે માટે સામાન્ય ખાઈને તે ચલાવી લે છે. પણ તેની
SR No.005865
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy