________________
૨૩૨
ચારેબા- દા, અતિશય ગાઢ પછી જે વૃત્તિને કૈપ્પી હોય તે ન બદલાય. પણ બીજી ઘણી વૃત્તિી બદલાય છે. જેમ ડુતરાના ભવમાં ગયા એટલે ભસવાનું ચાલુ ગધેડાના ભવમાં ગયા તો ભૂડવાનું ચાલુ તેમ વાંદરાના ભવમાં ગયા એટલે કુહૃદ ચાલુ તેમ ઉદરના ભવમાં ચેંચળતા કેટલી ? જેમ ગાય ત્યાંત બેસી શકે પણ ઉદર શાંત બેસી શકે તેમ વાઘ, સિંદના ભવમાં બી એટલે કુરતા આવી ય. ફાડીને કેમ પ્રવુંતે શીખવાડવું પડ્યું નથી. કારા હસ્તા છે. અને એજ આત્મા બીજા ભવમાં ભ્રય તૌ આ વૃત્તિ ન હોય. તેમ ઘણી વખત ગાયનું ડો છઠ્ઠું ખેંચે તો પણ તે શાંત બેઠી હોય છે. કારણ અમુક ભવ સાથે અમુક વૃત્તિ મંડાયેલી હોય છે. ખાવા-પીવામાં, ઠામ-ભગ, વર્તન બધામાં નિ બલ્લાય છે. જેમ અત્યારે વિષ્ટાની ચિતરી થાય છે. પણ બ્રેડના ભવમાં જીવને શું ડીમાન્ડ હોય ? આત્મા તો એનો એ જ છે. ૧ ઇતાં કેમ જ સભા:- આવી વિષ્ટા પર જુગુપ્સા કરે માટે ત્યારે ભવ મળે છે? સારેબજી:- હા, એ પણ એક કા બંને પ ते ભવ માટે તે એક એઠવુ કારણ નથી . એક એક ગીતના ભવમાં ઘણ વિવેચન આવે છે. તેમાં એક પરિબળ કામ નથી કરવું. બધા પરિબળો પેદા થાય, અથવા ચોક્કસ પરિબળ ભેગા થાય પછી તે ગતિમાં ભરાવું પડે છે. જેમ ગૌનકર્મી તેના બે ભેદ છે. ઉચ્ચગોગ નીચગોટા. નીચોગ માટે પરિબળ તરીકે દેવા ભાવી આવે તે જરા વિચારીયૈ.
અત્યારે આપણા દોષોને આાપણે ગંભીસ્તાથી પચાવી જઈએ છીએ જેમકે તમારા જીવનની કોઇ ખામી નબળાઈ હોય તેનો કોઈ ઢંઢેરો પીટઘતા નથી ગુપ્ત ૨ાખો છો. જ્યારે બીજાના દોષ આવે ત્યારે તી જોયા નથી ને ગાવાના ચાલુ થાય, જરુર પડે નાની હષ હોય તેને મોટો ડરીને ડરે. જેમ ભાઈની ભૂલને તરત છાપરે ચઢવી . હવે જે આવી વૃત્તિઓ છે તે નીચે ગોળનું કષ્ણ છે. પૌતાના દર્દોષને વ અને