________________
૭૪
"બીનના દૌષને ખુલ્લા કરવા, જાર પડે ઉમેરીને કêવું આ વૃત્તિથી નીચો બંધાય છે. માટે જેવી વૃત્તિ પડી હોય તે પ્રમોનો બંધ ચાલુ છે. પશુયોનિ નિચોગ જ છે. નીચગોન બાંધો ત્યારે પશુથોનમાં જવાય છે. માટે જેવા ઠેકટર્સ ભેગા થાય તે તે ભવ પ્રમાણે ગતિ થોડાસ થાય.
હવે આગળ ૧૧મે સુણસ્થાનકે શક્તિરૂપે કષાયો છે પણ વ્યક્તરૂપે નથી. જ્યારે ૧૨મે ગુણસ્થાનકે તો તે વ્યક્ત કે શક્તિરૂપે પણ નથી, પણ નાશ પામેલા છે. ત્યાં નિર્ભયતા છે માટે સૌને ઉઠવાની ત્યાં સવાલ જ નથી.
આપી ભાવમનનો અર્થ હો, અમુક મીત્મક ચેતના, આ ભાવમનને આપણે જsલપ્ડ સાથે લઈને ફરીએ છીએ. હવે તેનું સંશોધન કહ્યું છે જે આત્મકલ્યાણમાં ખૂબ જ ઉપયોગી છે. નમે ગમે તેટલું મન શાંત, સ્વસ્થ, નિર્મળ બનાવી પણ તેનાથી આત્મા નિર્મળ ન બને તો તે સાધના ફૈલ જશે. આ ગંભીરતાને સમાવાળા ઘણા ઓછા છે. તમે મનને નિર્મળ બનાવ્યુ એટલે ખાલી શાંત થશે.
મન
સભા:- તેથી સમીત ન આવે!
ન
સારૈબજીઃ- વિચારો, સમડીન ક્યારે આવે? આત્મશુદ્ધિ પેથાય ત્યારે જ આવે છે માટે ખાલી ચિત્તશુદ્ધિનું મહત્વ નથી. તેથી જ ચાત્મશુદ્ધિ અને ચિત્તશુદ્ધિનો ભેદ પાડવાનો છે અને માટે તેનું પૃથ્થકરણ રવાનું છે.
અત્યારે ઘણા માણસો એવા છે કે જે ઉદાર, ભોજન્થીલ, શાંત સ્વભાવવાળા હોય. તેની સાથે વાત કરો, હોળો તો સારો અનુભવ થાય. ક્યાંય દુતાનો અનુભવ ન થાય તેવી તેની પ્રકૃતિ જ હોય અને આ મુળભુને પ્રકૃતિ ધૈય. છતાં પણ તેના વનમાં પધ્યાત્મ