SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ L જડની રચનાનું જ સંયોજન છે. ન્યુરોસર્જનને પૂછો કે ઓપરેશન વખને તમને મગજમાં શું દેખાય છે ! વધુ જડ જ દેખાય છે. તેમાં ક્યાંય સીધી ચેતના નથી. જ્યારે આપણામાં ૨૪ ૭લાદ ચેતનાનો અનુભવ છે. ૌ મગથી બધુ જ ચાલતું હોય તૌ મગજ તો જડ છે. પણ નિયંત્રણ ચૈનનથી જ થાય છે. હવે વ્યમન જડ છે. માટે આત્માથી જુદુ પાડી, ઙાય છે પરંતુ પૃદ્ધ થાં આવે છે? પ્રશ્ન ભાવમનમાં આવ છે. ભાવમન ચૈતન્યમય છે. તે ચેતના સ્વરૂપ છે. છતાં મૈં આત્માથી જુદુ છે. માટે તેને સમજવા મથામણ કરવી પડે છે. ૨૪ કલાક ઉપયોગ ચેતના છે, તે ચૈતનાને આપુખ્ત ભાવમન કરીએ છીએ. અનંતકાળથી જન્મોજન્મના સંસ્કારો સંદરુપે ભાવમનમાં ચોવીસે કલા જ્ડાયેલા છે જેટલા પણ દુસંસ્કારો છે અશુ‚ વૃત્તિઓ છે તે ધુ ભાવમનમાં જે છે, વ્યંમન તો જ્ડ છે તેમાં રહેતું નથી. પછી ક્રુરતાની વૃત્તિ હોય કે સ્વાર્થવૃત્તિ તે બધી વૃત્તિ રહેવી ભાવમનમાં જ. તેમ ઘણા માણસો કામવૃત્તિવાળા પણ હોય છે. તો તે વ્રુત્તિ પણ ભાવમનમાં જ દેશે. ૨૪ ૭લાદ આ ભવની ગયા ભવની અસંખ્ય ભવની વૃત્તિઓ સંસ્કારી કુસંસ્કારી ઘરબાયેલા ભાવમનમાં છે જે ચેતના સ્વરૂપ છે. અલ ચેતના – દૈવત ચેતન તે ભાવમન છે. શુ ચેતના તે આત્મા છે. શુદ્ધ ચેતનામય ત્પાત્માનું સ્વરુપ છે સભા- તેમાં શુભ, અશુભ બને અાવી ૧ સાટે શુભ અશુભ બન્ને તેમાં આવી ગયા. ટ્ભભાવ વ્યોષો તે પણ અલાઉ ચેતના આપણે ત્યાં ભાવના બે ભેદ પાડ્યા છે. -- જીભાવ અટુભાવ '
SR No.005865
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy