SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ હવે અદભાવના બે ભેદ પાડ્યા હૈ શુભભાવ, અભભાવ. જ્યારે મુદ્ધભાવના હૈ ભેદ પાડ્યા નથી, તેનું તો એક જ સ્વરુપ છે. માટે શુભભાવ પણ અકુમાં જ આવશે અને તે મનમાં જ આવશે. જ્યારે થટ્ટભાવ તે આત્માનું દળભૂત સ્વરુપ છે. આાત્મા બોલો એટ્લે આત્માના ગુણ, આત્માનું સ્વરુપ, આત્માનો સ્વભાવ, તેના પો ધું જ તેમાં આવી જશે. દવે ભાવૠનથી શુભ અશુભ વિઠારી ભાવી લેવાના છે. ચા અથુન ચૈતના અનંતકાળથી જ્ડાયેલી છે તે જ્વલેજ નીઙળે છે. ઘણા કરે છે સારાનું વ્યાત્માનો અનુભવ કરાવી આત્માની અનુભવ કરવાના ઉપાય . ? અનુભૂતિ કઈ રીતે થાય? પરંતુ છીડતમાં આ દુનિયામાં એક જીવ એવો નથી 8 જેને અમ્માની અનુભવ ન થતો હોય. અનુભવ વગરની એક પગ જીવ નથી. પરંતુ અશુદ્ધ આત્માની અનુભૂતિ જીવને સનત થાય છે. અત્યારે જેવો આત્મા છે. તેની તમે અનુતિ કરી છો. જેમ સળગતો દીવી હોય ત્યાં પ્રાશન રેલાય તેવું બને ખરું? કદાય તમે ઉપર ટોડ મૂકો તો બાર પ્રકાશં ન આવે પણ અંદરમાં તો મા હોય જ. એટલે એનો અર્થ એવો નહિ હૈ સળગતો દીવો હૈ છતાં પ્રકાશ નથી. માટે આમાં ઢાંઢાને સ્થાન નથી. તેમ વ્યાપણો આત્મા ચૈતન્યમય છે પછી ભલે તે શુદ્ધ હોય કે અશુલ હોય. માટે જે વ્યક્તિ ત્યાત્મા છે તેને ચૈતન્યનું સંવદન થતુ હોય છે. જેમ કીડી છે, કુતરુ છે, ઝાડપાન છે, તેને તેના આત્માનું સેવન છે જ. જૈને સેવન નથી. તેને આપણી આત્મા કહેતા નથી . સંવેદન, અનુભૂનિ શુન્ય તો પરમ છે તેને આપણે જની ઠેટેગરીમાં ઠીએ છીએ . આટેબલ જડ છે કારણ તેને સંવેદન, અનુભૂતિ નથી . માટે આત્માનુભવ નથી થતો તેમ
SR No.005865
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy