SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩ ઠેકાણે મગજ, બુદિ, મન શબ્દ વપરાય છે. માટે શબ્દનુ સ્પષ્ટીકરણ જોઈએ નરિનર ગોટાળા ઉભા થશે, બુદ્ધિ એ મનનો એક અવિભાજ્ય અંશ છે. પણ મન અને ચિત્તને આપણે જુદુ માનના નથી. જ્યારે ઘણા ધર્મના શાસ્ત્રો જુદા માને છે. અને તેનાથી જ ભ્રમણા પૈદ થાય છે. જો તમારે આત્મકલ્યાણની સાધના કરવી હૌય તો મન અને આત્માની ભેદ વિઔષસર્વે કરવાની છે. ઇન્થિથ અને માત્માનો ભૈ તો સમજ્યા પણ મન અને અાત્માના વિષયમાં વિશ્વાસ નહિ ડરી ાડી તો અધ્યાત્મમાં ગીરો ચઢશી. હવે કેટલાય અધ્યાત્મ, યોગમાં ધ્યાન આદિની પ્રવૃત્તિ કરતાં હોય છે પણ તેઓ મન અને આત્માનો ભેદ સમજ્યા નથી. માટે જ ગૌટાળા ઉભા કરે છે પરંતુ તે જુડ છે. માટે જ તેનું પૃથ્થકરણ સમજવાનું છે. い ઉપાધ્યાય થશોવિજયજીએ “ અધ્યાત્મસારમાં" "સમ્યક્ત્વ" અધિકારમાં લખ્યું છે કે મનાવ ગમે તેટલી હોય પણ જે અધ્યાત્મ હું નહીય તી મનશુદ્ધિની ફ્રુટી ડીડીની કિંમત નથી માટે મા વિ જુદી વસ્તુ છે. આ ખૂબ જ ગહન વિષય છે, માટે ધ્યાન રાખીને સાંભળવાનું છે. વે વ્યાન અને ભાલમન વ્યંમન એ જડ અણુ પરમાણુની રચના છે. માટે આત્માથી જુઠ્ઠુ સમય છે, જ્યારે આત્મા ચૈતન્યમય છે માટે જ્ડ અણુ પરમાણુ સાથે તેને ભેળવાય નહિ, જેમકે શરીરના કોઈપણ પ્રોથી જડ વસ્તુ જ બીકળવાની છે. શરીરના પૂરે પૂરે જતા ભરી છે. તે દેશ, અ પરમાણુની રચના છે. તેમ વ્યમન ડુ પરમાણુની રચના છે તેને આત્માથી જુદું પાડવું સહેલુ છે. વિજ્ઞાનીકો મગજનું વર્ણન કરે કિ તેમાં નર્વસ સીસ્ટમનું વર્ણન કરે છે, જ્ઞાનતંતુનું વર્ણન કરે છે તેમાં માટે
SR No.005865
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy