SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ nus ૧૦-૯૯૫ પેપીપ૨. ||પ-. શ્રી યુગભૂષકવન્યજ સદગુરુભ્યો નમ: મનોવિજ્ઞાન "ગીવાળિયા 2 અનંત ઉપકારી અને નાની શી તીર્થંકર પરમાત્મા જગતની જીવ માત્રને માત્મતત્વની સસ્થગ વિવેક કરાવવા ધર્મતીથની સ્થાપના કરે છે. મહાપુરૂષોની ટીમે આ જડ જાતમાં જવને તાદાત્મય - વાવનારી પદાર્થ દે છે. જવ જન્મે છે ત્યારથી માં શ્રી શ્રી પ્રીત થાય છે કે તેનું જે ૬ અસ્તીત્વ છે તેની તે સ્વીકાર ઝરતો નથી મઠ માખીનો ભવમાં ગયા, કીડીના ભાવમાં રૂના, બિલાડાના ભવમાં ગથી, જે પારનું હારીર મળ્યું, જીવન મળ્યું તેમાં શ્રીમતિ થઇ ગયા પરંતુ ભિન્ન એવા આત્માનો જરાપણ વિચાર 8થી નહિ. જે જવ ધર્મને અભિમુખ થાય છે તેને તો બધા ધમ દૈથી માત્મા, ભિન્ન છે તેવી વાત $રે છે પાકી આ સત્ય જે જીવને સમજાઈ જાય તો જ સાધનામાં આગળ વધી શકીથ છે હવે જરા આગળ વધીએ તો વારીથી માત્માને જુદો સમજવો સહેલી છે તેમ ઈન્દ્રિયથી પફી આત્મા જુદી છે તે સમજવું પછી દેવુ છે પરંતુ મન અને આત્માનો ભેદ સમજવો ઘણો જ મુશ્કેલ છે. મોટા મોટા દર્શન કરી પછી મન અને આત્માની ભેદ સમજવામાં ગીથ ખાઈ રહ્યા છે. ઘણા ધર્મમાં પ્રાત્મામાં મન ઘુસાડ્યું છે, ઘણા ધર્મમાં મનમાં ધાત્મા ઘુસાડ્યો છે પરંતુ નરને જ આત્મા અને મન ભિન્ન છે તેની વિચારણા કરી છે. આ બંને સ્વતંત્ર છે. તેનું સ્વરુપ , સુખ, હાડ બધાને જ જુદા પાડીને જૈનદર્શન બતાવ્યો છે. ચિત્તની શુદિ જુદી વસ્તુ છે માત્માની ૪િ જુદી વસ્તુ છે મનનું સુખ છે આત્માનું સુખ જુદ છે. ભા:- મનહર ચિત્તશુહિ જ પ્રાત્મ શુદિ ૧ - સાબ:- ના, મનની શુદ્ધિ આત્માની શુદ્ધિ માટેનું સાઘન બને, પણ બન્ને એવું નથી. કોઈ ચિત્ત શબ્દ વપરાય છે tઈ
SR No.005865
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy