SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪૫ સારેજી:- ડ બધું દેપાય છે જ્યારે કર્મ દેખાતુ નથી, તમને આ ટેબલ, ધજા, કબાટ, ભીત બધુ દેખાય છે અને આ બાકીની જગા ખાલી દેખાય છે પરંતુ શ્થિા એક પણ ખુણો ખાલી છે ખરી? પરંતુ ખાલી જગામાં ઠાંસીઢાંસીને ભરેલ છે, પરંતુ આપણી આ ઈન્દ્રિયથી આટલું જ દેખાય છે. જે ઢાંસીને ભરેલ છે તે ઈન્કિથથી દૈખી ઠાનું નથી. આ ઈન્દ્રિયની નથી જેટલું જોઈ શકીએ છીએ તેના કરતાં કંઈ ઘણી વિશાળ દુનિયા છે. હવે તમે દિવા જામુક મશીનો મૂડ? તો અમુક રેજ, વૈજ્ર દેખાય છે, તે પ સ્થુલ છે. પરંતુ આપણી શાસ્તાષ્ટો તો હજીપણ ન છે. વિજ્ઞાન પા જે ૫૬ડી શૐ છે તે તો ૧-૧ 21 પણ નથી. આપણૈ આઠ વર્ગપ્પ કરી છે, તેમાં વિજ્ઞાન એક વર્ગને પૐ હૈ સાનવાને તે પણ નથી પકડી 2137. જ્યારે અત્મા પર આકવાની અસર આમ બતાવી છે. અને બસર ન બતાયૈ તેવી ગણાતી અસંખ્ય છે. બારનું ગત જ છે. સુમ જ્ગત જુદુ છે. ચાવો કર્મ તમને દેખાતું નથી, પા તેની અસર ૨૪ કલાક દેખાય છે, જૈનો અનુભવ થાય છે. જેમ એલરે નજરે દેખાતી નથી, રૈયો વેવ્ઝ દેખાતા નથી છતાં માનવુ પડે છે, માટે ચા આાખા હોલમાં ધ્વનીના વૈજ છે. તેમ ડર્મની અસર કી ની તૈપ્ય છે. વી પરિસ્થિતિ છે તમે ખોરાક ભો છો. તે પચે છે તે તમારી મરજીથી પચે છે! તમારી હોશિયારીથી પરી છે પરંતુ પાચન ડીના દ્વારા થાય છે ? સભા ઓટોમેટીક થાય છે. સાબજી આ દુનિયામાં ઔટીનેટીક કશું જ થતું નથી. આપમેળે ઠશ્ બનતું નથી. જૈ પણ બને છે તે બધું ચોક્કસ ઠરીથી બને છે અને આતો વિજ્ઞાન પણ માને છે. માટે કારણ વગર મૈથું બનતું નથી, ચોક્કસ ડારીથી જ બને છે. જો ચૌટીમેટીઠ બનતું હોય તો, ગમે ત્યારે ગમે
SR No.005865
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy