SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ - સાધનામાં મગ્ન છે ત્યારે પદ્મ પ્રતિીર્ણ કર્મ અસંખ્ય ભવ ચાલે તેવા તેમને બંધાય છે, અપ્રમત્તામાં પણ બંધાય છે. સભા!- સમડીતીને કર્મ બંધાય ૧ સાદજી- સમક્રીતીને શૈખમી કર્મ ન બંધાય પણ કર્મની બંધાય જ જેટલા પણ ડૈવળજ્ઞાન પામ્યા તેને તેની બે ઘડી પêલાં આમાં પર અસંખ્ય ભવ સુધી ૨ઝળપાટ કરાવે તેટલા કર્મી હતા. માટે વગર ભૌગવે જે તેને ખપાવવાની સાધના ઠરે છે તેનો જ નિસ્તાર થાય છે. માટે ચૈતન્યની ાક્તિ વધારે છે, જેને આત્માની ક્રાતિ પર વિશ્વાસ હૈ તેવી જ વ્યક્તિ સાધના કરી શકે છે. એૐ ચિલાનીપુનીશાળી છુ 22પ્રારીએ પાપ કર્યાં તેના ડરનાં પા. જી ઉગ્ન પાપ કર્યાં હોત તો તેને ઉખેડવાની જૂળભૂત રીતે શક્તિ આત્મામાં પડી છે. માટે ધર્મના ઢીંગમાં નિશા થવાની જન૨ નથી. સંસારમાં તમને અમુક પ્રકારના ધાચત્તા થયા પછી કદાચ તેમાંથી બદાર નીપી ન શકી પણ ધર્મના માં તેવું નથી . પણ જેવો આત્મા જાગૃત થાય પછી ગમે તેટલા પાપ હોય તૌ તેને મહાત કરી વિખેરવાની શક્તિ આત્મામાં છે. માત્માની ચગાધ શક્તિ પર વિશ્વાસ બેસે પછી જ તે મનનું સંૌવન કરી શકે. અનંતકાળની વૃત્તિો ઙઢવા પુરુષાર્થ એઈએ, દમન ક્યારે આવી તે અાત્માની શક્તિ પર વિશ્વાસ ઉસે તો. વે જ્ડમાં પણ અામ તો શનિ છે. પરમણમાં અનંત નિ છે માટે જ આવા એટમબીબ બની શરૂ છે. નફ્તિર સાયન્સ આવી કામની ઉભી ન કરી ડરે. ડ ભાવ માયકાંગલ છે, તેવું નથી. તે બધામાં સૌથી વધારે શનિ કર્મમાં છે એનાથીય ઢોચાની શક્તિ સ્વાત્મામાં છે. સભ્ય:
SR No.005865
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy