SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ સમડીન આવ્યા પછી તેને કોઇપણ કર્મ તેના અાત્માની મૌકામગી ભાવનાને રીઠી ડતું નથી, મૌમની પ્રગતિમાં અવરોધ કરી શકે ના, ભૌગમાર્ગની પ્રગતિમાં અવીધ ઠરાવના કર્મ દર્શનૌદનીય છે. હા, બીજા કર્મની તાકાત તેની સાધનાની સ્પીડ ઓછી કરે. પણ ગતિ તો ન જ શૈકી 18. તેનું વિશેષ વિવેચન આપણે યોગવિશિકામાં વિજયમાં આવશે. પરંતુ અર્થ તી ચાન્દા ચમન હોય તો કર્મ ચઢી બેસે છે. જેમ શક્તિવાળો માણસ જ ડીગ્રી તાવમાં ઉણસો પડ્યો હોય ત્યારે તેને ઉઠવા માટે નાના છઠ્ઠાની ટેઠી લેવાની જરૂર પડે છે. પણ આમ નાન કીની વધારે છે ? તેને રીંગની નબળાઇના કારણૈ સર ચાવી છે. પા ળથી પલવાન કોણ – તેમ આત્માની ચભાનાના ઠારણે કર્મની ચસર છે પણ જે તેની સભાનાં આવે તો કર્મની અસર નથી. ભભડીત આવે એટલે તે કર્મને ઉપ3 છે. સભા:- સમઠીતની હાજરીમાં પણ રીંગ ન આવે ૧ સાધવા :- સમહીતની હાજરીમાં રોગ આવે પણ તે રોગરી હુમલો તેને ભાંન ન ભૂલાવે. ી ભાન ભૂલાવતી સમીતની હાજરી ન હોય. મિથ્યાત્વ જ ભાન ભૂલાવે છે. સભા- પણ સારા ભાન ભૂલે એટલે મિથ્યાત્વાવહૈ મિથ્યાત્વ આવે એટલે ભાન ભૂલે સ્ટેપજ- બન્ને સાથે જ હોય. ભીન સાથે માથે પછડાય ત્યારે જ વાગે છે. વગે ત્યારે જ માથુ પછડાય ? માટે બન્ને સાથે જ દીય . માટે સમઠીનની ગુજરીમાં ભાન છે, જાગૃત્તિ છે. તે વખતે ઠર્મ તેને હૈરાન ઠરી ઠે તેવી શક્તિ નથી. ચાના જાગૃત થયો પછી ક્રર્મની માલ નથી કે તેને ડી કાર્ડ, જે તે વખતે કર્મની મજાલ હોય તો કર્મના બંધથી આત્મા છૂટી ન શકે. આમ પ્રતિષ્ઠા અસંખ્ય ભવ સુધી ચાલે તેવા ૩ર્મ બંધાય જૈ તમને મને અને ભગવાનને પા, દીલા લીધા પછી ૨૪ ૯૭
SR No.005865
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy