SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ અભ:- સાદેબ ઈચ્છા એટલે શુ ? સાવજ - એ ચંડ મનનો જ ભાગ છું. તેનો જ પેટા વિભાગ છે. મન એટલે વન ખાલી ઈચ્છાત્મક નથી. મન એટલે ડીપાર્ટમેન્ટ સ્ટોર છે. જેમ એક વિભાગમાં અમુક વસ્તુ મળે, તેમ મનના એક વિભાગમાં ઈચ્છા જન્મે છે, જે એકમનનો જ ભાગ છે. ઈરછાને કોઈ દૈ, ઈન્ડિય પૈદા કરતા નથી. માટે મનની ભૂખ સંતોષવી બધુ જ અઘરું કામ છે. મનનું મારણ કરે, મનનું મૃત્યુ, મનની દુઃખ સંતાપમાંથી મુક્તિ, મેળવવી તેનુ નામ વીતરણ છે, જ્યાં સુધી મનમાં મોના પરિણામ છે ત્યાં સુધી માનસીક ભૂખ છે. તમે તમારા દૂરીરની પડતી ઈચ્છો તો આ એક અંદરમાં રહેલો પતન અને અધોગતિની પરિણામ હૈ. માટે માનસીઠભાવ એઠ પ્રકારના સંતાપની ભૂખ છે. માટે ચોવીસે કલાઠ અંદરથી બ્રેચેન અને વ્યાડુળ છો. મૂળમાંથી તે બેચૈનીને ઠારવા માટે તમે થોડુક પાણીધે તમારી કહેવાતા સંસારના થોડા ભોગ આપી, પા તેનાથી મનની આગ ઠરતી નથી. જેમ ભડભડતી આગ લાગી હોય ત્યારે નાની ડોલ પાણી નોખી તો છમ થઈને વરાળ થઈ ભય છે, પરંતુ તેનાથી આગ ઠરે નહિ. અનંતકાળથી જીવને આવી આગ લાગી છે અને તેને તમે ભોગ અને વિષયો દ્વારા થોડીથોડી ઠરી છો. જેમ એક માસ વધારે દાઝેલી હોય તેની પાસે દવાની નાની ટ્યુબ હોય તો જ્યા વધારે દાઝેલો હોય ત્યાં જ થોડી લગાડે. તેનાથી તેને થોડી ન થાય પણ બીજું બળતરા ચાલુ હોય. આતો વધારે દુઃખમાંથી થોડું દુઃખ થયું. બસ બધાજ સુખ માટે આજ ગણિત છે. તમે જો ચોવીસે ડલાઠ મનના ભાવોનુ અવલોડનો તો અંદરમાં કેટલી આપ્યો છે. દૃણાથી દેવા તરબતર છો પરંતુ આમાંથી ન છુટી ઠીચે ત્યાં સુધી પ્ર સુખી ન પામી શકીએ વિલન મોડી એટલે સુખની પરાકાષ્ટાની અવસ્થ).
SR No.005865
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy