SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ 'શરીર પર થાય છે. જેમ ક્રીધની શરીર ઉપર પસર થાય . ક્રોધને - તમે માનસીક લાગણી માનો છે કે શરીર૭૧ તે માનસીક લાગણી છે તેમ કામ પણ માનસીક લાગણી છે. જેમ હાઈ બીપીવાળાને ડોકટર છતા હોય છે કે વે ક્રોધને ઝાબુમાં રાખજે, નહિતર દુ:ખી થવાનો વારો આવી . માટે માણસ સંકલ્પ લારા આ બધાને શાબુમાં લઈ ફર્ક છે, તેમાં પરિવર્તન આવી શકે છે. જો શ્રીધની માનની લાગણીઓ કાબુમાં લઈ $? તો શામની લાણી કાબુમા ઠેમ ન લઈ શકાય ? એવું વ્યાજ તમે લેપ, ઈપ વગેરેને કાબુમાં કરવાની પ્રેરણા આપી અને બીજી બાજુ ઝહી કે કામ એ નૅચરલ છે, તો તે કેટલી શૈકુદી વાત કહેવાય. માટે કામ એ મનની ભૂખ છે. જેમ ક્રોધ, અદાર, મસા એ મનની સુખ છે, ક્રોઈ દિવસ દદ, ઈન્જયમાં લોભ જાગ્યો છે ખરી ? તૈનું ઉદ્ગમ રસ્થાન કયુ ? મન જ માટે બધા જ વિચારો મનમાં જન્મે છે. ક્રોધ માનસીકં સુખ છે Wી જૂખ પેદા માવો થઈ ? તમારો પેલો છે બી અનુકુ વર્તન ઝરે, પણ તે તમારી જૂખ છે. હવે તમેં જેને વ્યવ૨ીરમાં સારા માન્ય હોય તેવું વર્તન જ ફરે માટે ગુસ્સો આવે : લોભ એ પણ એક મહાસુખ છે. આ બધી મનની લાવારસની માઠ ચોવીસે લાઠ ધખતી હોય છે. તમે દુ:ખોનો ડુંગર ચોવીસે કલાફ સાથે લઇને ફરો છો. ને મન, ઈન્કિય દે લારી ભૈયો છે તે તમે ઉલેચી શતા નથી. પુચિ હોય તો શારીરનૈ , ઈન્કથને થોડી વૃપ્તિ આપી , પરંતુ જેનુ પુથ ન હોય તેવા રોજ અર્ધા ભૂખ્યા પણ છે. પશુમાં તેની ઘણી જ મેમેરીટી છે. ત્યાં તેમને એ પ્રમા ખાવાનું મળતું નથી, તેની ખોને તેમાં પ્ત ડરી શકતા નથી. પરંતુ ?જુ તમે ઈકથ અને દ્વારીરની ભૂખને સંતોષી શ3શો પણ મનની ભૂખને SELી સંતોષી શકશો નહિ.
SR No.005865
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy