SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ - યાત્મા જ આત્માને, આત્માથી હ્માત્મા હારા જાગે તે જ અધ્યાત્મ ઈ ને તે જ સમ્યગ્ગદર્શન, જ્ઞાન, ચારિત છે અધ્યાત્મ એ તમારી ચૂતની , જે જડમાં, જડ દ્વારા ને જડ થઈને ઠેલાયેલી છે તેને આત્મામા, આત્માથી, આત્મા લારા લઈ જાય છે. ઉત્ત, હર્તા ભીના બધુ આમ .. દેહના સંચાલનમાં આત્મા વગર બધું જ વાસ્તવ્યસ્ત થઈ જાય. આ આત્મા પર તમે અત્યાર સુધી વિચાર જ કર્યો નથી. માત્માના ચમકારો જોવા માટે અધ્યાત્મ શુન્ય દશાથી વિપરીત તમામ ચેતના, ચેતન સ્વરૂપે આત્મામાં આત્મા દ્વારા, આત્મા માટે પ્રાત્માને જુએ, જો અનુભવે.. એનું નામ જ અધ્યાત્મ ક્યારે અધ્યાત્મશુર્થ દશામાં તમારી ચેતના જડમાં, જડ સ્વરૂપે, જડ ઉપર, જડ માટે ને જડને જાણવા અનુભવ્વી સાથે વને તેનું નામ અધ્યાત્મશુ દશા છે. સારાંશપે આપણી ચેતનામાં કતૃત્વ છે બદાર છે તેને અંદરમાં લઈ જવુ તે છે. સવારથી સાંજ જે મહેનત કરી છી તે જડ માટે. જs લારા જs સાધનોથી છે. જેમ માલપાણી ખાવાથી દૈહ જ તગડો થવાનો, આત્મા નહિ. તમારી તમામ જવૃત્તિ જડ માટે જ ને જડ હારને જડમાં જ કરો છો. આ પણ જડભગત બનીને જ કરી છે. આ સુતા છે. આત્મા જ કાવ્યમનનો ઉપયોગ કરી તમામ પર્ણન કરે છે. ભાવમન, કલ્ચમન સારી માત્મામાં પૈદા થયેલા ભાવો છે. અસંસીનું સીમ કાવ્યમન હોય છે. ૧૪મા સ્થાનમાં જ વ્યસન નથી હોતુ. પ્રાત્માના અનંત જન્મ થયા પછી માત્મા દેહથી સં9 જુદો નથી થયો. દેહાતીત અવસ્થાનો અનુભવ થયો નથી. માના પૈટમાં જે જન્મે તે સ્થળ દેહ, અને તેનો વિયોગ મૂન્ય છે અહી મરીને ભવ ત્યારે કાર્યકરો અને તમે વીજ ભવમાં પ સાથે આવે છે.
SR No.005865
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy