SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ - ૫ થતું નથી. તેવી જ હીતે મનના દુઃખ વગર પછી કોઈ દુઃખી થતુ નથી.' * સર્વકર્મના લય અને બંધનું ડાળ પણ મન છે. સર્વપ્રકારની શાંતિ અને અશાંતિ મનને લીઘે જ છે. મન એ આખા જગનનો માલિક છે. જો મનને જ તમે મહત્વ આપ્યું હોત તો કેટલી સાધના કરી હાથ હીન. પણ તમે તો શરીરને મહત્વ આપ્યુ . જે મનને મોઘુ મહત્વ આપે છે તે દિશા ભૂલી શા છે. કૌઈપકા મામ દાંતપ્ત મનને સાથે રાખીને સુખી થતું નથી. આ ભાવમન ચૈતન્યમય છે જ્યારે શ્રવ્યમન જડ છે. જૈમ શક્યા તે આંખને દેખાડ્વાનું સાધન છે, પગ ખ8 ને ખોટું તો મન જ નક્કી કરે છે. તેમાં ઈન્કal ગુનેગાર નથી હોતી, સ્વામી વિવેકાનંદના ટાંતમાં તેમની યુવાવસ્થા દરમ્યાન સવ્યાસ લઈ રસ્તામાં જઈ રહી હતી, ત્યારે એક સુંદર યુવતીને જોઈ બાકી થવાથી ટીકીટીક્રીને જોઈ, પરંતુ પછી પાછળથી પસ્તાવો થયો પાણી ગુસ્સો આંખ પર આવ્યો. અને અાંખને તેથી સન્ન કરવાની વૃત્તિથી પીતે સંખમાં મરચાની ભૂકી નાખી. આમ તો આ ટાંત તેમની પાપ પ્રત્યેની તિરસ્કારની જાગ્રતતા જ બતાવે છે. પણ વાંક કોનો હતો. તેમની આંખનો કે તેમના . મનનો ૧ આવી ઘણી વગેરસમજ લોકોને હોય છે. ઘણા બોલતા હોય છે છે અમે અમારા મન આગળ હારી જઈએ છીએ. " A Taxsion ની ચીરી પણ બે પગારદાર નોકર જ કરતો હોય તો પણ પગલા તી હઠ સામે જ લેવાય છે. તેને નીક૨નો ગુનો નથી કરવામાં આવતો. -આપ જ આપણી મનના માલિક છીએ તેથી બ્રીજ પર હીપની ટોપલી ન જ મીઠડાય. માત્મા જ એક એવી વસ્તુ છે જે પોતે જ પોતાને શ્રીળખી શકે, સત્તાવી, તારી ને પોતાને બદલી પકા છે. માત્મા જેવું બીજુ કે તત્વ નથી જે આવી રીતે પોતે જ પોતાને સમજાવી શકે
SR No.005865
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy