SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ભવવીન SucRcજ છે inferior મળે પછી મન તો બધી જ થોનિમાં “ હૌય જ છે. નાત ની ઉપયોગ પ્રવર્તાવી જ ન શકે. - ભાવમનથી કર્મબંધ થાય. કર્મના જ પ્રકારો છે. જેમ મા ભીત છે તે કોરી કટને લીસી છે ને તેના પર ભીના ન હોવાથી ધુળ કે રજુ અને ખરી જ. એને બદલે ખરબચડી, થોડી ભીની કે તેલની ચિકાશવાણી ભીત રહો તે ઋષા, ધ્રુળ જો. વીતરાગની આત્મા લીસી ભીંત જેવો છે. તેના પર શર્મના રજકો આવીને ખરી જાય છે ૨સ વગરનું ઝર્મ આત્માને કોઈ બંધુ નથી ડરતુ. બંધ શબ્દ એટલે જ ચોંટી જવું. ગ, હૈષ એ જ ચીઝ છેજડનુ પાડી તેજ ૨ાગ છે. કર્મ ત્યારે જ ચૌટે જ્યારે તમારામાં રગદ્વેષ હોય. વીતરાગને કોઈ મનો dધ નથી થતો. aષ્મ મન, વચન, કાયાના કારક સ્પંદન થાય છે. તેથી કર્મ માવીને પરી જાય છે. પણ, હૃષ, મોહ, માન, માયા, અસયા, આસામની પાણીનો ભાવમનમાં ૨હે છે. બાવા અસંખ્યભાવથી આિત્મા પર સતત 8મ આવ્યા કરે છે. ભાવમનથી કર્મબંધ થાય છે. . વિકસિત કે વિકસિત , નાનું કે મોટું મન તો મા જગતમાં . બધા જીવોને હોય છે. જો તેના માં શુભ અશુભ ભાવ ન દીય તો તેને Sા૨ક વાર કમબંધું થાય નહિ. જૈનશાસનમાં નિર્દોષને સજા નથી, દૌધીને જ છે. તીર્થંકર પણ જે ભૂલ કરે તો તેને પક સભ જ છે પછી તે વ્યકિત નાની હય મોટી હોય. સૃષ્ટિનું સર્જન 8 સંચાલન ક૨વા માટે કોઈની જરૂર નથી, ૐ શ્વત છે. ભાવમન, મંદ૨માં ૨હેલ માન્મારા ભાવી છે. વ્યસન અણુપરમાની સ્વરચના છે. આ ભાવમન ચૌવીસે ઇલાઇ પુણ્ય અને પાપની બંધું કરાવે છે. ભાવમનને સમજવા થડા તેના પાસા સમજવા
SR No.005865
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy