SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ तथा-श्रीभगवत्यनुसारेण कर्णिकावृत्ति-वीरचरित्राद्यनुसारेण च जमालेः कियन्तो भवाः ? इति प्रश्नोऽत्रोत्तरम् - भगवतीसूत्र - कर्णिकावृत्ति - वीरचरित्राद्यनुसारेण નમાટે: પદ્મશ મવા જ્ઞાયન્સે ||રૂ-૬-૧૧|| પ્રશ્નઃ- શ્રી ભગવતીસૂત્ર, કર્ણિકાવૃત્તિ, વીરચરિત્ર આદિના અનુસારે જમાલિના કેટલા ભવો છે? ઉત્તરઃ- શ્રી ભગવતીસૂત્ર, કર્ણિકાવૃત્તિ, વીરચરિત્ર આદિને અનુસારે જમાલિના ૧૫ ભવો જણાય છે. ૩-૯-૧૧૩ .. तथा-''वण्णगंधोवमेहिं च ' ' इति श्लोकव्याख्याने श्राद्धदिनकृत्ये प्रोतपुष्पैः पूजनाक्षराणि वर्तन्ते, तत्र शालिकाः पाठं परावृत्त्य भिन्नार्थं कुर्वते, खाद्यास्तु मन्यन्त एव न, तद्विषये यद्यन्यान्यप्यक्षराणि भवन्ति तदा तानि प्रसाद्यानि इति प्रश्नोऽत्रोत्तरम्-प्रोतपुष्पैः पूजनाक्षराणि सांप्रतं श्राद्धदिनकृत्यसत्कानि ज्ञातानि સન્તિ ||રૂ-૧૦-૧૧૪|| પ્રશ્નઃ- વણાંધોવમે‚િ વ ́ આ શ્લોકની ટીકામાં શ્રાદ્ધદિન કૃત્યની અંદર પરોવેલાં ફુલોથી પૂજા કરાય એવા અક્ષરો છે, તેમાં શાલિકો પાઠનું પરાવર્તન કરીને ભિન્ન અર્થ કરે છે, ખરતર વગેરે તો માનતા જ નથી. આ વિષયમાં જો બીજા પણ અક્ષરો હોય તો તે જણાવવા કૃપા કરશો? ઉત્તરઃ- પરોવેલાં પુષ્પોથી પૂજા કરવાના અક્ષરો શ્રાદ્ધદિન કૃત્ય સંબંધી છે, એમ હાલ જાણ્યું છે. ૩-૧૦-૧૧૪ ટિપ્પણ-૪૯. ''વન્નાધોવમેર્દિ હૈં, પુષ્પરૢિ પવદિ ય । નાળાપયારવÈહિં, પુષ્ના પૂર્વ વિયવÜો’' ।।૬રૂ।। ભાવાર્થ:- વિવિધ પૂજા રચનામાં ચતુર માણસ સદૃર્ણ અને સદ્ગન્ધવાળા તથા પ્રોત, ગ્રથિત આદિ ભેદવાળા અનેક પ્રકારના બંધવાળા પુષ્પોથી પુજા કરે. तथा-महाहिंसावत्त्वेनाश्विनचैत्रदिनानि सिद्धान्तवाचनादिष्वस्वाध्यायदिनानीति कृत्वा त्यज्यन्ते, तद्वदीददिनमपि तेन हेतुना कथं न त्यज्यते ? केचिच्च मतिनस्तद्दिनं त्यजन्ति, आत्मनां का मर्यादा ? इति प्रश्नोऽत्रोत्तरम्ंईददिनाऽस्वाध्यायविषये 'वृद्धानाचरणमेव निमित्तमवसीयते ॥ ३-११-११५।। ૧ ``વૃદ્ધાવરમેવ'' કૃતિ પાદ: પ્રત્યન્તરે. । પ્રશ્નઃ- જેમ મહા હિંસાવાળા હોવાથી સિદ્ધાન્તોની વાચના વગેરેમાં આસો અને ચૈત્ર માસના દિવસો અસજ્ઝાયના દિવસો માનીને તજાય છે તેમ ઈદનો દિવસ પણ મહા હિંસાવાળો હોવાથી સિદ્ધાન્તોની વાચના વગેરેમાં અસજ્ઝાયનાં માનીને કયા કારણથી વર્જાતો નથી? કેટલાક મતવાળાઓ તે દિવસને=ઇદના દિવસને વર્જે છે. આપણી કઈ મર્યાદા છે? ૬૧
SR No.005863
Book TitleHir Prashna
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year1999
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy