SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ।। तृतीयः प्रकाशः ।। अथ पुनर्महोपाध्याय श्रीकल्याणविजयगणिकृतप्रश्नास्तत्प्रतिवचांसि च यथाश्राद्धविधौ चतुर्दशनियमाधिकारे सचित्तविकृतिवर्जं यन्मुखे क्षिप्यते तत्सर्वं द्रव्यंमिति भणनादनाहारत्रिफलादि मुखे क्षिप्तं द्रव्यमध्ये गण्यते न वा ? इति प्रश्नोऽत्रोत्तरम्-त्रिफलाद्यनाहारवस्तु द्रव्यमध्ये गण्यते न वा ? तत्रैवं प्रतिभाति यदनाहारवस्तु प्रायो द्रव्यमध्ये गण्यते, यदि च प्रत्याख्यानावसरे तदगणनमेव विवक्षितं तदा न गण्यतेऽपि । यथा सचित्तविकृत्योर्द्रव्यमध्ये ग्रन्थेऽगणनेऽभिहितेऽपि संप्रति बहवो जनाः प्रायस्तयोर्द्रव्यमध्ये गणनां कुर्व्वाणा उपलभ्यन्त इति ।।३-१-१०५।। પ્રશ્નકાર મહોપાધ્યાય શ્રી કલ્યાણવિજય ગણિ પ્રશ્નઃ- શ્રાદ્ધવિધિમાં ૧૪ નિયમના અધિકારમાં સચિત્ત અને વિગઈ સિવાય જે મુખમાં નંખાય છે, તે સઘળું દ્રવ્ય તરીકે કહેલું છે, તો અણાહારી ત્રિફલા વગેરે મુખમાં નાખવામાં આવે તો તે દ્રવ્યની અંદર ગણાય કે નહિ? ઉત્તરઃ- ત્રિફલા વગેરે વસ્તુ દ્રવ્યમાં ગણાય કે નહિ? તે વિષયમાં એમ લાગે છે કે—અણાહારી વસ્તુ પ્રાયઃ દ્રવ્યની અંદર ગણાય છે, અને જો પચ્ચખાણના સમયે અણાહારી વસ્તુને ગણતરીમાં નહિ ગણવાની વિવક્ષા રાખી હોય તો ન પણ ગણાય, જેમ ગ્રંથની અંદર સચિત્ત અને વિગઈની દ્રવ્યમાં ગણના ન કરવાનું કહ્યું હોવા છતાં પણ હાલ ઘણા મનુષ્યો પ્રાયઃ સચિત્ત અને વિગઈની દ્રવ્યમાં ગણના કરતા દેખાય છે. ૩-૧-૧૦૫ तथा-ग्रन्थिसहितप्रत्याख्याने तन्मोचनेऽनाहारो मुखे क्षिप्तः शुध्यति न वा? इति प्रश्नोऽत्रोत्तरम् ग्रन्थिसहितप्रत्याख्याने मुक्तेऽपि कारणेऽनाहारवस्तुग्रहणं कल्पत इति ज्ञायते ॥३-२-१०६ ।। પ્રશ્નઃ- ગંઠસી પચ્ચખ્ખાણ હોય ત્યારે, અને તે પાર્યું હોય ત્યારે અણાહારી વસ્તુ મુખમાં નાખવી સુઝે કે નહિ? ઉત્તરઃ- ગંઠસી પચ્ચખ્ખાણ પાર્યું હોય ત્યારે પણ કારણ હોય તો અણાહારી વસ્તુ ગ્રહણ કરવી કલ્પે છે, એમ જણાય છે. ૩-૨-૧૦૬ तथा-ऊर्ध्वरथिकशब्दोऽस्त्युत्तराध्ययनबृहद्वृत्तिप्रथमपत्रे स कस्य वाचकः ? इति प्रश्नोऽत्रोत्तरम् - ऊर्ध्वरथिकशब्दमाश्रित्य सिद्धान्तविषमपदपर्यायान्तर्गतोत्तराध्ययनविषमपदपर्याये द्रमकवाचकत्वमुक्तमस्ति ।।३-३-१०७।। प्रश्न:- उत्तराध्ययन सूत्रनी बृहत् टीझमा पहेला पाने "ऊर्ध्वरथिक” શબ્દ છે તે કયા અર્થનો વાચક છે? ५८
SR No.005863
Book TitleHir Prashna
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year1999
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy