SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ सामन्नमुणिसंखा ||१।। एगूणवीसलक्खा तह बासीई हवंति सहस्साइं । इगवन्ना अहियाइं सामन्नमुणीण सव्वग्गं'' ||२|| तथा-''अट्ठावीसं लक्खा अडयालीसं च तह सहस्साइं । सब्वेसि पि जिणाणं जईण माणं विणिद्दिष्टुं ||१|| इति वचनयोरनुसारेण यथोक्तसङ्ख्यामध्ये गण्यन्ते चतुर्दशपूर्व्यादय इति संभाव्यते। तथा-'पञ्चाशीतिसहस्राणि लक्षं सार्धशतानि षट् । परिवारेऽभवन् सर्वे मुनयस्त्रिजगद्गुरोः'' ||१।। एतदनुसारेण च श्रीऋषभदेवस्य चतुरशीतिसहस्रसङ्ख्यातो भिन्ना एव ते इति । यतः सामान्यसाधुविशेषसाधुसङ्ख्यामिलनेन यथोक्तसङ्ख्या संभावनया पूर्यमाणास्तीति, तत्त्वं तु सर्वविद्वेद्यमिति ।।२-५७-१०३।। પ્રશ્ન- તીર્થકરોની જે ચૌદ હજાર આદિ સાધુઓની સંખ્યા કહેલી છે, તે સંખ્યામાં જ ચૌદ પૂર્વધારી વગેરેની સંખ્યા ગણાય, કે ભિન્ન ગણાય? उत्तर:- “२।४।५२, वली, मन:पर्यवज्ञानी, अधिशानी, यापूर्वी, वैठिय લબ્ધિવાળા અને વાદીઓની સંખ્યાને મુનિ સંખ્યામાંથી બાદ કરીને સામાન્ય મુનિની સંખ્યા જાણવી (૧). ૧૯૮૨૦૫૧ આટલી સામાન્ય મુનિઓની સરવાળે સંખ્યા છે.” (२) तथा “सर्व नेिश्वरोना साधुमार्नु प्रभा९।२८४८००० छ.” (१). माथे વચનોને અનુસરીને ચૌદપૂર્વી આદિની સંખ્યા ગાથામાં કહેલ સંખ્યાની અંદર ગણાય છે, એમ સંભાવના થાય છે. વળી “ત્રણ જગતના ગુરુ શ્રી ઋષભદેવ સ્વામીના પરિવારમાં ૧૮૫૬૫૨ સર્વ મુનિઓ હતા” (૧) આ વચનના અનુસાર ઋષભદેવ સ્વામીના ચૌદ પૂર્વધારી વગેરેની સંખ્યા, ૮૪૦૦૦ની સંખ્યાથી જુદી જ છે. કારણ કે સામાન્ય સાધુ અને વિશેષ સાધુઓની સંખ્યા મેળવવાથી ઉપર કહેલી સંખ્યા ૧૮પ૬૫૦ પૂરી થઈ શકે છે. આ વિષયમાં તત્ત્વ કેવલી જાણે. ૨-૫૭-૧૦૩ तथा-चक्री वैक्रियं रूपं कृत्वा स्त्रियं भुनक्ति तत्र संतानं स्यान्न वा? इति प्रश्नोऽत्रोत्तरम्-चक्रिणो वैक्रियशरीरेण संतानोत्पत्तिर्न संभाव्यते किन्त्वौदारिकेणैव, ''केवलं ते वैक्रियशरीरान्तर्गता इति न गर्भाधानहेतवः'' इति प्रज्ञापनावृत्तिवचनात्। या च शिलादित्यादीनां सूर्यादेरुत्पत्तिः श्रूयते तत्रापि समाधानं कृतमस्ति । तच्चेदम्-''वैक्रियेभ्यः सुराङ्गेभ्यो गर्भो यद्यपि नोद्भवेत् । तदानीतौदारिकाङ्गधातुयोगात्तु संभवी'' ||१|| इत्यादि मल्लवादिप्रबन्धे ।।२-५८-१०४।। . પ્રશ્ન- ચક્રવર્તી ક્રિય રૂ૫ કરીને અર્થાત્ વૈક્રિય શરીરથી સ્ત્રીને ભોગવે છે ત્યાં સંતાન થાય કે નહિ?
SR No.005863
Book TitleHir Prashna
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year1999
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy