________________
तथा-जम्बूद्वीपप्रज्ञप्तौ जीवाभिगमे च जगतीवर्णनाधिकारे ''पुरा पुराणाणं सुचिण्णाणं सुपरिक्कंताणं सुभाणं कल्लाणाणं कडाणं कम्माणं फलविसेसं पच्चणुभवमाणा विहरंति'' अत्र 'वाणमंतरा देवा य देवीओत्ति' विशेष्यं संबध्यते तथा चात्र यत्पुरातनं कृत्यं श्लाघितं वर्तते तत्किमाराधकसम्यग्दृष्ट्यादिसत्कम्, उतान्यसत्कम् ? इति प्रश्नोऽत्रोत्तरम्-जम्बूद्वीपप्रज्ञप्तौ जीवाभिगमे च जगतीवर्णनाधिकारे व्यन्तरदेवदेवीनां यत् 'पुरा पुराणाणं सुचिण्णाणं' इत्यादिना प्राक्तनसुकृतप्रशंसनं तदाराधकसम्यग्दृष्ट्यादिव्यतिरिक्तानामेवावसीयते II૧-૨૬/
પ્રશ્ન:- શ્રીજંબૂઢીપ પ્રજ્ઞપ્તિ અને જીવાભિગમમાં જગતી (કોટ)ના વર્ણનના અધિકારમાં વાણવ્યંતર દેવ દેવીઓને ઉદ્દેશીને જે કહ્યું છે કે “પૂર્વે સારી રીતે કરેલા શુભ કલ્યાણકારી સુકૃતના ફલ વિશેષને અનુભવતા વિચરે છે”, આમાં પૂર્વ સુકૃતની જે પ્રશંસા કરી છે તે આરાધક સમ્યગ્દષ્ટિ વગેરેની કે અન્યની?
ઉત્તરઃ- જંબૂઢીપ પ્રજ્ઞપ્તિ અને જીવાભિગમમાં જગતના વર્ણનના અધિકારમાં જે વ્યંતરદેવ-દેવીઓના પૂર્વાચરિત પુણ્યકર્મની પ્રશંસા કરવામાં આવી છે તે આરાધક સમ્યગ્દષ્ટિ વગેરેથી ભિન્ન જીવોના સુકૃતને ઉદ્દેશીને જ કરી હોય તેમ જણાય છે. ૧-૨૬ ટિપ્પણ-૧૬. પૂર્વભવમાં સમ્યકત્વ, દેશવિરતિ, સર્વવિરતિની પાલનામાં જેમણે અતિચારો વગેરે
સેવીને વિરાધના કરી હોય તે જીવો ભવનપતિ, વ્યંતરાદિનિકાયમાં ઉત્પન્ન થઈ શકે છે. સમ્યકત્વ વગેરે ગુણોના આરાધક આત્માઓ તો જઘન્યથી પણ વૈમાનિકમાં ઉત્પન્ન થાય છે. એથી અહીં ઉત્તરમાં આરાધક સમ્યગુદૃષ્ટાદિ આત્માઓનું
ઉપાદાન કર્યું જણાતું નથી. अथ पण्डितश्रीजगमालगणिकृत-प्रश्नास्तत्प्रतिवचांसि च यथा
सन्ध्याप्रतिलेखनादेशमार्गणसमये मुनयो मिलन्ति सा सप्तानां मध्ये का मण्डली? इति प्रश्नोऽत्रोत्तरम्-सन्ध्यायां प्रतिलेखनादेशमार्गणनिमित्तं यन्मुनयो मिलन्ति तदावश्यकमण्डलीमध्येऽन्तर्भवतीति संभाव्यते ।।१-२७।।
પ્રશ્નકાર શ્રી જગમાલ ગણિ પ્રશ્ન:- સાંજની પડિલેહણના આદેશ માગવાના સમયે સાધુઓ ભેગા થાય છે તે
૧સાત માંડલીમાંથી કઈ માંડલી કહેવાય? ઉત્તર : જે સાંજની પડિલેહણના આદેશ માગવા માટે સાધુઓ ભેગા થાય છે તે આવશ્યક માંડલીમાં ગણાય એમ સંભાવના થાય છે. ૧-૨૭ ટિપ્પણ-૧૭. સાત માંડલી આ પ્રમાણે છે-(૧) સૂત્ર, (૨) અર્થ, (૩) ભોજન, (૪) કાલ, (૫) આવશ્યક, (૬) સઝાય અને (૭) સંથારા માંડલી.
૧૮